ઉનાકાંડના ત્રણ વર્ષ પુરા થતા ન્યાય માટે દલિત સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. જો દલિત સમાજને ન્યાય ન આપી શકાય તો ઇચ્છામૃત્યુની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે. ૧૧ જુલાઈ ૨૦૧૬ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળાના નિર્દોષ દલિત યુવાનોને ચામડી ઉતરી જાય તે હદ માર મારવામામં આવ્યો હતો. આખી ઘટના એક ભયંકર પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે બની હોવાનો આરોપ લાગ્યો હતો.
READ ALSO
- વિશ્વમાં આ છે અનોખો શખ્સ, જે પોતાને માને છે 70 ટકા પુરુષ અને 30 ટકા સ્ત્રી
- આ સુંદરી બની મિસ યુનિવર્સ, આ સવાલનો જવાબ આપીને પોતાને નામ કર્યો ખિતાબ
- આવતીકાલે વિધાનસભા સત્રમાં આ પાંચ મહત્વના વિધેયક રજૂ કરાશે
- 4 બૉયફ્રેન્ડ સાથે રહેતી મહિલા પ્રેગનેન્ટ, કહ્યું- ચારેય છે મારા બાળકના પિતા
- ઓવૈસીએ નાગરીકતા સુધારા બિલની કોપી ફાડતા કહ્યું, વધુ એક વિભાજન થવા જઇ રહ્યું છે