GSTV
India News

અસ્તિત્વ નાબુદ થઇ ગયેલ રેલ્વેને ફરી શરૂ કરવા શિવ સેના દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર અપાયું

ગોધરા લુણાવાડા ની રેલ્વે છેલ્લા કેટલાય વર્ષોથી બંધ કરી રેલ્વેનું અસ્તિત્વ નાબુદ થયેલ છે તેને ફરી થી શરૂ કરાવવા શિવ સેના દ્વારા મહીસાગર જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર અપાયું.

આજ થી વિસેક વર્ષ પુર્વે ગોધરા લુણાવાડા રેલ્વે ચાલું હતી અને તે રેલ્વે કોઇક કારણોસર જેતે સમયે બંધ કરી અહીંયાથી રેલ્વેનું અસ્તિત્વ ખતમ કરી નાખવામાં આવ્યું હતું જેથી હવે આજના આધુનિક યુગમા ફરીથી ગોધરા થી લુણાવાડા મોડાસા હીંમત નગર સુધી નવીન રેલ્વે લાઇન નાખી ફરી થી રેલ્વે શરૂ થાય તે અંગે મહીસાગર પંચમહાલ જીલ્લા ના શિવ સેના પ્રમુખ લાલા ભાઈ ગઢવી તેમજ મહીસાગર લુણાવાડા શિવસેના  પ્રમુખ ગૌરાંગ ભાઈ પંચાલ તેમજ શિવ સૈનિકો એ મહીસાગર જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર અપાયું

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla
GSTV