GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદમાં શાહઆલમ પોલીસ પથ્થરમારાનાં આરોપીને આ કારણે મળ્યા જામીન

અમદાવાદમાં શાહઆલમ પોલીસ પર પથ્થરમારા કેસના આરોપી શહેઝાદ ખાનને જામીન મળ્યા છે. જો કે સેશન્સ કોર્ટે દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનના જામીન માત્ર પાંચ જ કલાકના જામીન આપ્યા છે.

કોર્ટે આરોપીને 29મી જાન્યુઆરીની કોર્પોરેશનની બેઠકમાં હાજરી આપવા જામીન આપ્યા છે. કોર્પોરેટર પદ બચાવવા શહેઝાદ ખાને જેલમાંથી જામીન અરજી કરી હતી. જોકે સળંગ ત્રણ બેઠકમાં હાજર ન રહેતા શહેઝાદ ખાન પર કોર્પોરેટરનું પદ ખોવાનું જોખમ રહ્યું હતું.

READ ALSO

Related posts

ગરમીની સિઝનમાં હોઠનો રંગ ખીલતો દેખાય તે માટે અજમાવો લિપસ્ટિકના આ લાઇટ અને સોફ્ટ શેડ્સ

Drashti Joshi

વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં આવ્યા નસીરુદ્દીન શાહ, ઈસરો ચીફ પર કાઢી ભડાસ

Siddhi Sheth

આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક

Vushank Shukla
GSTV