બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આરજેડી નેતા તેજસ્વી યાદવે ચમકી તાવ મામલે બિહાર સરકારને ઘેરી છે. તેમણે જણાવ્યુ કે, ચમકી તાવના કારણે અનેક બાળકોના મોત થયા હોવા છતા સરકાર ગંભીર નથી.

આરજેડી સરકાર સમક્ષ સ્વાસ્થ્ય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો મુદ્દો ઉઠાવશે. રાજ્યમાં 150 જેટલા બાળકોના મોત પાછળ રાજ્યની નીતિશ સરકાર જવાબદાર છે.
RJD leader Tejashwi Yadav on being asked 'the Opposition said Tejashwi Yadav had disappeared': I had clarified through a tweet, let people say whatever they wish to. They have nothing better to do. pic.twitter.com/q2QsHiejpn
— ANI (@ANI) July 1, 2019
તેજસ્વી યાદવે કર્યુ કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી છે. રાજ્યની સરકાર આરોગ્ય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ છે.
Read Also
- છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ
- મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- Hair Care Tips/ વાળમાં નથી તકતો ડાયનો કલર, અજમાવો મહેંદી સાથે જોડયેલ આ 3 ઉપાય
- મૂંઝાયેલા મમતાનો ઘૂંટાયેલો ઘૂંઘવાટ, ‘જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા હશે તો કોઈ પણ મોદી પર પ્રહાર નહીં કરી શકે’
- VIDEO/ IPL પહેલા શિખર ધવન બન્યો ‘સિંઘમ’, પંજાબના કેપ્ટને બોલરોને બદલે ગુંડાઓને ધોઈ નાખ્યા