ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક છે. યુવરાજે બે વર્લ્ડ કપ જીતવામાં ભારતને સૌથી વધુ મદદ કરી હતી. આ સિવાય યુવરાજના...
હાલ ચાલી રહેલ ટી20 વર્લ્ડ કપમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન પછી પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ જલ્દી ટીમમાં વાપસી કરવા માટે એકદમ તૈયાર છે. યુવરાજે ઇન્સ્ટાગ્રામ પર...
ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે ભારતીય ક્રિકેટ વિશે મોટી આગાહી કરી છે. યુવીએ દાવો કર્યો છે કે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ભવિષ્યમાં ભારતીય ટીમનો કેપ્ટન...
ભારતના એક સમયના સ્ટાર ક્રિકેટર યુવરાજસિંઘ અલ્ટિમેટ ક્રિકેટ ચેલેન્જમાં રમતો જોવા મળશે. માત્ર યુવરાજ નહીં પરંતુ વિશ્વભરના દિગ્ગજો તેમાં રમવાના છે. યુવરાજ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝનો...
આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ હવે રોમાંચક તબક્કામાં પ્રવેશી રહી છે. એકાદ બે ટીમનું તો ભાવિ નક્કી થઈ ગયું છે. ચેન્નાઈ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સોમવારે...
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજે ખુલાસો કર્યો હતો કે 2019ના વર્લ્ડ કપ અગાઉ ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ પહેલેથી જ કહી દીધું હતું કે પસંદગીકારો...
ભારતીય ક્રિકેટ ટીમ 2007ના ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની તેમાં ઓલરાઉન્ડર યુવરાજસિંઘનું યોગદાન મહત્વનું હતું. તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટની સિદ્ધિ હાંસલ કરનારા ઝડપી...
ભારતીય ક્રિકેટ માટે બે વર્લ્ડ કપની સફળતામાં મહત્વનું યોગદાન આપનારા ઓલરાઉન્ડર યુવરાજસિંઘનું માનવું છે કે તેની કારકિર્દીના અંતિમ ચરણમાં તેની સાથે યોગ્ય વર્તન કરવામાં આવતું...
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન યુવરાજ સિંઘે પોતાના શાનદાર પ્રદર્શનથી ઘણી વખત તેની ટીમને વિજય અપાવ્યો છે. યુવરાજે ક્રિકેટના દરેક ફોર્મેટમાં પોતાના બેટથી કરિશ્મા દાખવેલો...
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંઘે 1983 વર્લ્ડ કપના વિજયના હીરોને યાદ કર્યા હતા. તેણે ટ્વિટ કરીને કહ્યું કે હતું કે આ રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ...
ભારતીય ક્રિકેટ ટીમના ચીફ કોચ બનતા અગાઉ રવિ શાસ્ત્રી ટીવી કોમેન્ટેટર તરીકે પણ અઢળક લોકપ્રિયતા હાંસલ કરી ચૂક્યો હતો. ભારતે 2011માં વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ...
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે જાતિવાચક શબ્દના ઉપયોગ મામલે માફી માંગી લીધી છે. યુવરાજે પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, જો તેની વાતથી કોઈની...
કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉનમાં ક્રિકેટરો સતત સક્રિય રહેવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. એવામાં યુવરાજસિંઘ માફી માગે તેવો એક હેશટેગ ટ્રેન્ડ થઈ...
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ દર વખતે કપરા સમયે સુરેશ રૈનાનો સાથ આપ્યો છે. જોકે રૈનાએ પણ તેને નિરાશ કર્યો નથી. તાજેતરમાં જ...
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કોમેન્ટ કરી અને નવો વિવાદ ભડકી ગયો છે. શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આવીને કોમેન્ટ કરી છે પરંતુ યુવરાજ...
ભારતીય ક્રિકેટ ટીમમાં યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સહેવાગ જેવા શ્રેષ્ઠ અને પ્રતિભાવાન ખેલાડીઓને કરિયરના અંતિમ તબક્કામાં જે સન્માન મળવું જોઈતું હતું...
ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ છેલ્લા કેટલાક સમયથી તેની કારકિર્દી અંગે ઘણાં નિવેદનો આપી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યાં પછી, તેણે યો-યો ટેસ્ટ...
રાજ્યમાં એલઆરડી આંદોલન બાદ વધુ એક આંદોલનનું મંડાણ શરૂ થવાની તૈયારી છે. બેરોજગારી મુદ્દે પ્રવિણ રામ અને યુવરાજસિંહ જાડેજાએ સરકારને 16મી માર્ચ સુધી અલ્ટીમેટમ આપ્યુ...
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ગયા વર્ષે રિટાયરમેન્ટ બાદ અત્યાર સુધી ધણી ટી-20 લીગમાં ભાગ લઈ ચુક્યો છે. જોકે હવે યુવરાજે એક્ટિંગમાં હાથ...