ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાના વિકાસને વેગ આપવા માટે બે હજાર કરોડ રૂપિયાનું ખર્ચ કરશે. અયોધ્યાના ગૌરવને પુન: સ્થાપિત કરવા અને તેને ધાર્મિક પર્યટનનું સ્થળ બનાવવા...
કોરોનાને ફેલાતો રોકવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે વીકેન્ડ લોકડાઉન લાગુ કર્યુ હતું. જેને હવે સમાપ્ત કરવામાં આવ્યું છે. અનલોક-4 માટેની સ્થિતિઓની સમીક્ષા કરીને યોગી...
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ યોગી સરકારને આડે હાથ લીધા છે. માયાવતીએ શનિવારે જણાવ્યું જ્યારે પ્રવાસી શ્રમિકો આવી રહ્યા હતા ત્યારે યુપી સરકારે તે વાત...
કોરોના વાયરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનથી જાહેર પરિવહનના સાધનો બંધ છે. સાધનોની અછતને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલી મોટી સંખ્યામાં કામદારો -મજૂરો – પરપ્રાંતિઓ પગપાળા અથવા...
લોકડાઉનમાં અન્ય રાજ્યોમાંથી પાછા ફરી રહેલા યુપીના મજૂરોને રોજગારી આપવા માટે યોગી સરકારે એક મહાયોજના પર કામ શરુ કર્યુ છે. યોગી સરકારનુ ટાર્ગેટ 20 લાખ...
કોરોનાવાયરસ મહામારીને કારણે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે સૌથી કફોડી સ્થિત અન્ય રાજ્યોમાં કામધંધાર્થે કે અભ્યાસાર્થે ગયેલા લોકોની મુશ્કેલીની છે. લોકડાઉનને કારણે રાજ્યોની...
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં કોરોના (Corona) વાયરસના ટેસ્ટ અંગે પાદરદર્શકતા રાખવી જરૂરી છે અને જો પોઝિટીવ કેસના આંકટા છુપાવવામાં આવશે...
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં દર્દીઓને લેવા ગયેલી ડોક્ટરની ટીમ પર હુમલાની ઘટનાને લઇને રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. તેમણે દોષિતોની વિરૂદ્ધ પેન્ડેમિક કંટ્રોલ...
સામાન્ય રીતે તમે મંદિરો અને મસ્જિદોમાં લગાવેલાં લાઉડ સ્પીકરોથી ફક્ત ધાર્મિક કાર્યક્રમો જ સાંભળ્યા હશે, પરંતુ ઉત્તર પ્રદેશની યોગી સરકાર હવે તેનો ઉપયોગ અન્ય કામોમાં...
થોડા દિવસો પહેલા ગ્રેટર નોયડાના વેપારી ગૌરવ ચંદેલની હત્યા કરવામાં આવી હતી, ત્યારે આ મર્ડર કેસમાં પોલીસને તેમની કાર મળી આવી છે. પોલીસને ગાઝિયાબાદના મસૂરી...
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નાગરીકતા સુધારા કાયદા અને એનઆરસીના મુદ્દે યુપી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર શાબ્દીક પ્રહાર કર્યા છે. લખનૌમાં પત્રકારોને સંબોધિત...
ઉત્તરપ્રદેશ સરકારે ત્રિપલ તલાક પીડિતાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. યુપીમાં ત્રિપલ તલાક પીડિતાઓને છ હજાર રૂપિયા મહિને પેન્શન આપવાની યોગી સરકારે જાહેરાત કરી...
શિયાળાની શરૂઆત સાથે જ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર ગાયોની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે. રાજ્યના અયોધ્યા નગર નિગમની ગૌશાળાની ગાયોને ઠંડીથી બચાવવા માટે 1200 જ્યૂટના...
ઉત્તર પ્રદેશમાં રખડતા ઢોરોની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે યોગી આદિત્યનાથની સરકાર હવે રસ્તા ઉપર નિરાધાર રખડતા આખલાઓની નસબંધીનું અભિયાન ચલાવવાની તૈયારી કરી રહી છે. આ...
અયોધ્યાના નિર્ણય બાદ સુરેશ રાણા એન સંગીત સોમની સુરક્ષા વધારવામાં આવી છે. અયોધ્યાના નિર્ણય બાદ ઉત્તરપ્રદેશના કેટલાક લોકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આમાં યોગી...
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશ સરકાર પર બળાત્કાર જેવા કેસમાં પણ ઢીલી નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ઉન્નાવ રેપ...
રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ હતુ કે, ઉત્તર પ્રદેશમાં જંગલરાજ છે. યુપીમાં ૧૦ દલિતોની...
ઉત્તર પ્રદેશની યોગી સરકારે 17 ઓબીસી જાતિનો સમાવેશ SCમાં કરતા બસપા અધ્યક્ષ માયાવતીએ યોગી સરકારનો વિરોધ કર્યો. માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, સરકાર ઓબીસી...
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં મહિલા અને બાળકો પર કરવામાં આવતા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, યુપીમાં મહિલાઓ પર અત્યાચાર કરવામાં...
પશ્ચિમી ઉત્તર પ્રદેશની નદીઓનાં પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ રહેલી ઉત્તર પ્રદેશની સરકારને એનજીટીએ રૂ. 5 કરોડનો દંડ ફટકાર્યો છે. ટ્રિબ્યુનલે કહ્યું છે કે આ નદીઓના પુનર્જીવન...