યોગી સરકારે જારી કરી ગાઇડલાઇન, ‘લાઉડસ્પીકરનો અવાજ પરિસરમાંથી બહાર ન આવવો જોઈએ, અન્યને અસુવિધા ન થવી જોઈએ’
ઉત્તરપ્રદેશના નોઇડામાં મસ્જિદમાં અઝાન સમયે વગાડવામાં આવતા લાઉડસ્પીકરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે રાજ્યમાં ધાર્મિક સરઘસો દરમિયાન અનુસરવા માટેની...