લોન કૌભાંડો બાદ એસબીઆઈના નેજા હેઠળ આવેલ યસ બેંકનું દમદાર પરફોર્મન્સ યથાવત છે. ચોથા ત્રિમાસિકગાળાનમાં બેંકે રૂ. 10,324 કરોડની રિટેલ લોનનું વિતરણ કર્યું હતું, જે...
દેશમાં લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો(MSMEs)ને મજબૂત અને એની ફંડિંગ કરવા માટે પ્રાઇવેટ સેક્ટરની યસ બેંકે એમએસએમઈ ઇનિશિએટિવ (YES MSME initiative)ની શરૂઆત કરી છે. આ...
છેલ્લાં એક વર્ષમાં રિઝર્વ બેંક (RBI) દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અસર બેંરોની ફિક્સ્ડ ડિપોઝિટની વ્યાજદર પર પણ જોવા મળે છે. વરિષ્ઠ નાગરિકોથી લઈને સામાન્ય માણસ સુધી...
રાણા કપૂરના કાંડને કારણે વિવાદાસ્પદ બનેલ યસ બેંક અને બાદમાં એસબીઆઈના નેજા હેઠળ આવેલ યસ બેંકે બીજા કવાર્ટરમાં અણધાર્યો નફો કર્યો છે. બજાર અનુમાન હતું...
યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ પ્રશાંત કુમારને એક વર્ષના પગાર અને ભથ્થા તરીકે રૂ. 2.84 કરોડ ચૂકવવામાં આવશે. આ વર્ષે માર્ચમાં, યસ બેંકમાં...
દેશની ખાનગી ક્ષેત્રની Yes Bank એ લોન ઇન સેકેન્ડ્સની શરૂઆત કરી છે. તેના દ્વારા બેન્કના પ્રીઅપ્રૂવ્ડ લાયબિલીટી એકાઉન્ટ હોલ્ડર્સને રિટેલ લોન તરત જ મળી જશે....
યસ બેંકે તમામ પ્રકારની બેંકિંગ સર્વિસ પર લાગેલા પ્રતિબંધો હટાવી દીધા છે. હવે દરેક ગ્રાહકો પોતાના ખાતામાંથી 50 હજારથી પણ વધારે રૂપિયા ઉઠાવી શકશે. સાથે...
ખાનગી ક્ષેત્રની ચોથા ક્રમાંકની સૌથી મોટી યસ બેંકના બોર્ડને વિખેરીને 5જી માર્ચે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સમગ્ર કારોબાર પોતાના તાબા હેઠળ લઈ લીધો હતો. RBIએ...
મુશ્કેલીમાં મુકાયેલી યસ બેન્કના ગ્રાહકો માટે સૌથી મોટી ખુશખબર એ છે કે, બુધવારે સાંજથી બેંકની તમામ સેવાઓનો ઉપયોગ કરી શકશે. કટોકટીનો સામનો કરી રહેલી યસ...
દેશની રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવુ છે કે, કોરોના વાયરસ (Corona Virus) ના કારણે ભારતીય અર્થતંત્રને મોટ ઝટકો લાગશે. જેથી કેન્દ્રિય બેન્ક...
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ)એ યસ બેંકના સ્થાપક રાણા કપૂર સામે નવો કેસ દાખલ કર્યો છે. સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલા નવા કેસમાં રાણા કપૂર અને તેમના...
નાણાકીય કટોકટી સામે ઝઝૂમી રહેલા પ્રાઈવેટ સેક્ટરની યસ બેંકના બચાવવા માટે ભારતીય સ્ટેટ બેંકે પ્રસ્તાવ આપ્યો છે કે, તે LICની સાથે મળીને 5.56 ટકાની ભાગીદારી...