ગુજરાતમાં ૧૯૯૬ના કાયદા અનુસાર બાંધકામ મજૂરો માટેના કલ્યાણ બોર્ડમાં આશરે ૩૫૦૦ રૂપિયા કરોડ જમા થયા છે અને છતાં રાજ્યના ૨૦ લાખ મજૂરોના કલ્યાણ માટે આશરે...
સુપ્રિમ કોર્ટનો આદેશ છતાંય અસંગઠિત ક્ષેત્રના ઘરવિહોણાં શ્રમિકો માટે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધકચરૂ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આશ્રયગૃહોમાં શ્રમિકોને જગ્યા...
લોકસભા બાદ હવે રાજ્યસભામાં ત્રણ મજૂર બિલ પસાર થયાં જેમાં 1- વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી શરતો કોડ, 2-ઔદ્યોગિક સંબંધ કોડ, 3-સામાજિક સુરક્ષા પરનો કોડનો...
રેલ મંત્રાલયની તરફથી જાહેર કરેલા આદેશો અનુસાર એવા અધિકારીઓ કે કર્મચારીઓ જેમની અપોઈન્ટમેન્ટ તો એક જાન્યુઆરી 2004 બાદ થઈ હતી પરંતુ તેમની પસંદગીની પ્રક્રિયા સાથે...
દેશની સરકારનું કહેવું છે કે તેમાં લોકડાઉન દરમિયાન મરેલા કામદારો કે ખેડૂતોના આંકડા નથી. કોરોના અથવા તેમના ડોકટરો, અન્ય તબીબી સ્ટાફ, પોલીસ, સરકારી કર્મચારીઓ જેમણે...
કોરોના કાળમાં દેશની અર્થવ્યવસ્થા ખાડામાં જઈને પડી છે અને એક અંદાજ પ્રમાણે 1.9 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. ઈકોનોમીમાં પડેલા ગાબડા બદલ સરકારની ટીકાઓ પણ...
છેલ્લા 4 વર્ષથી સંગઠન નબળું પડી ગયું છે અને કાર્યકર્તાઓ સરકારના મંત્રીઓથી નારાજ અને નિરાશ છે જેનો તોડ કાઢી હવે રાજયકક્ષાના મંત્રીઓને અઠવાડિયામાં 2 દિવસ...
રેલવે કોલોનીઓ તોડીને તેનો કોમર્શિયલ ઉપયોગ માટે જમીન સરકાર દ્વારા ખાનગી પાર્ટીઓને વેચી દેવાઈ રહી હોવો આક્ષેપ લાગ્યો છે. આ મામલે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે...
લૉકડાઉન દરમિયાન માર્ગ અકસ્માતમાં ૧૯૮ મજૂરોના મોત થયાં હતાં. એ સમયગાળામાં દેશમાં ૭૫૦ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ખોયો હતો. ૨૫મી માર્ચથી ૩૧મી મે સુધીમાં દેશમાં...
દેશભરમાં મજૂરોને ઘરે પહોંચાડવા માટે રેલવે હજારો ટ્રેનો દોડાવી રહ્યું છે. જોકે તેમાં ગફલતો પણ થઈ રહી છે. મુંબઈથી ગોરખપુર માટેની એક શ્રમિક ટ્રેન ઓરિસ્સાના...
કોરોનાને કારણે લોકડાઉનનો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના બંગલા જલસાની બહાર રવિવારે પણ સફાઈ કર્મચારીઓ કામ કરતા નજરે પડ્યા હતા. આ...
શામળાજીની રતનપુર બોર્ડર પર પરપ્રાંતિયોનો જમાવડો થયો છે. રાજસ્થાન સરકાર દ્વારા માત્ર રાજસ્થાનના શ્રમિકોને એન્ટ્રી આપવામાં આવી. જ્યારે બાકીના રાજ્યના 300 જેટલા શ્રમિકોનો બોર્ડર પર...
લોકડાઉનની અસર દેશના સૌથી ધનવાન મંદિર પર પણ પડી છે. આંધ્રપ્રદેશના તિરુપતી બાલાજી મંદિરમાં કામ કરી રહેલા 1300 કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે. આ કર્મચારીઓનો...
હળવદમાં સતત બીજા દિવસે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ મેળવવા શ્રમીકો ઉમટી પડ્યા હતા. અને આજે પણ સોશિયલ ડિસટન્સીંગના લીરેલીરા ઉડ્યા હતા. પરંતુ કોઈએ પણ શ્રમીકોને...
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના કામદારોને ભાવુક અપીલ કરી છે. તેમણે ગુરુવારે કામદારોને ધૈર્ય રાખવા જણાવ્યું હતું. સરકાર તેમને તેમના...
કોરોના વાયરસને રોકવા માટે, 21 દિવસના લોકડાઉન વચ્ચે, દિલ્હી સહિતના તમામ મોટા શહેરોમાંથી અન્ય રાજ્યોના મજૂરોનું મોટા પ્રમાણમાં સ્થળાંતર ચાલુ છે. મજૂરો પગપાળા પરિવાર સાથે...
કેતન ઇમાનદારના રાજીનામા બાદ હવે સાવલી ભાજપમાં ભડકો થયો છે. સાવલી ભાજપના હોદ્દેદારોના રાજીનામાનુ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે. સાવલી પાલિકાના કેતન સમર્થક સભ્યોએ રાજીનામા ધર્યા...
અમદાવાદમાં હીટ એન્ડ રનનો બનાવ વણથંભ્યો છે. અમદાવાદમાં મેમનગર બાદ સોમવારે મોડી રાત્રે ઈસનપુરમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. બેફામ કારચાલકે ફુટપાથ પર સૂઈ...
રાજધાની દિલ્હીમાં પીવાના પ્રદૂષિત પાણી મુદ્દે રાજનીતિ દિવસે ને દિવસે ગરમાઇ રહી છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પાણી મુદ્દે ઉગ્ર...
ચીનનાં શાંક્શી પ્રાંતમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 15 લોકોના મોત નીપજ્યા તેમજ 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. શાંક્શી કોલસા ખાણ સુરક્ષા વહીવટીતંત્રએ જણાવ્યું કે આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ લોકસભા ચૂંટણીની સાથે સાથે રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદને મુદ્દો બનાવતી આવી છે. ત્યારે કોંગ્રેસે પણ ભાજપને જવાબ આપવા માટે પોતાના...