ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી કન્ઝ્યૂમર ગુડસ કંપની હિંદુસ્તાન યૂનિલીવર (એચયૂએલ) સાથે સમજૂતી માટે વાતચીત કરી રહી છે, જેનાથી બંને કંપનીના હોમ...
નીરવ મોદીના રૂપિયા 13,500 કરોડની છેતરપિંડી બાદ પંજાબ નેશનલ બેન્કમાં વધુ એક કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. બેન્કમાં હાથ ધરેલા ફોરેન્સિક ઓડિટમાં બહાર આવ્યું છે કે...
ક્યારેય આશ્ચર્ય થયું કે તમારી આંગળી પરની હીરાની અંગુઠીના સ્ટોનને ક્યાં ખોદવામાં આવ્યો હતો? કોણે અને ક્યાં તેને પોલિશ કરી? વિશ્વના ટોચના હીરા ઉત્પાદક તમારા...
અમેરિકામાં એક માતા-પિતાને પોતાની દીકરીની હત્યા માટે ધરપકડ કરવામાં આવી. પોસ્ટમોર્ટમ તપાસથી જાણવા મળ્યું કે શરીરમાં 96 જગ્યાએ ફ્રેકચર હતું. હોસ્પિટલમાં ડિસ્ચાર્જના 12 દિવસ પછી...
અમદાવાદમાં ગેંગવાર થતાં પહેલા જ પોલીસે બે શાર્પશૂટરોને પિસ્તોલ અને કાર્ટીસ સાથે ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં અમરાઇવાડીમાં આઠ વર્ષ પહેલા ગુબાલ ગેંગ દ્વારા યુવકની...
ટેલીકોમ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધતી જાય છે. ગ્રાહકોને લોભાવવા માટે કંપની અલગ-અલગ પ્રકારના પ્લાન આપી રહી છે. પ્રીપેડ પ્લાન્સમાં અનલિમિટેડ કોલિંગ ઉપરાંત કંપનીઓ તરફથી હવે...
ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે સીંગ તેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં સીંગતેના ભાવમાં રૂપિયા 40નો વધારો કરવામાં આવ્યો છે. જેથી સિંગતેલના ડબ્બાનો...
મલાઈકા અરોરા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહ્યા કરે છે. ક્યારેક અર્જુન સાથે ચર્ચામાં રહીને તો તેના ડ્રેસને કારણે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા આવી રહી...
બોલિવૂડના એક્ટર અપારશક્તિ ખુરાનાએ પોતાની એવી ઈચ્છા જાહેર કરી જેનાથી ટાઈગર શ્રોફના ફેન્સને ફરી ગુસ્સો આવી ગયો છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં ખુરાનાને પૂછવામાં આવ્યું...
શિડ્યુલિંગના મુદ્દાને કારણે વડાપ્રધાન મોદીની ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૌહાની સાથે દ્વિપક્ષીય બેઠક યોજાશે નહીં. વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા શેડ્યૂલ અનુસાર, મોદીએ રૌહાનીને...
ગર્ભાવસ્થા દરમિયાન અનેક પ્રકારના શારીરિક અને ભાવનાત્મક ફેરફાર મહિલાઓને સહન કરવા પડે છે. આ ફેરફારના કારણે નકારાત્મક ભાવના જન્મે છે અને તેના કારણે બાળકના જન્મ...
વર્લ્ડ કપ પહેલાં જ છેલ્લી મેચ પ્રેક્ટિસમાં ઈન્ડિયાએ પોતાની તાકાતનો અહેસાસ કરાવી દીધો હતો. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં નિરાશાજનક દેખાવ પછી, બીજી પ્રેક્ટિસ મેચમાં મજબુત પ્રદર્શન...
ગાંધીનગરના પતંગરસિયાઓમાં ઉત્તરાયણનો અકબંધ રહેલો ઉત્સાહ જોતા સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે. પોતાના ધાબે પતંગોના યુદ્ધ ખેલવા માટે સજ્જ થયેલા પતંગરરિકોએ હર્ષોલ્લાસથી ઉત્તરાયણ...
ખગોળ વિદ્યા પ્રમાણે મકરસંક્રાન્તિ એટલે સૂર્યનું મકરરાશિમાં જવું. આ પર્વ ! આયુર્વેદની દૃષ્ટિએ ઋતુચર્યા તથા દિનચર્યા માટે જાગૃત કરે છે. પ્રાચીન ઋષિઓ પ્રણીત ગ્રંથોમાં ઋતુચર્યા,...
અમદાવાદ શહેરમાં નવી એસ.વી.પી.હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટીવલનું ઉદ્ધાટન વડાપ્રધાનના હસ્તે થનાર છે. તેમજ વાઇબ્રન્ટ સહિતા મહત્વના ઇવેન્ટોને ધ્યાને લઇને શહેરના ઓવરબ્રિજ અને રિવરફ્રન્ટને ડેકોરેટીવ રોશની...