પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલના દિવસોમાં રાજ્યની ચૂંટણીને લઈને વ્યસ્ત જોવા મળી રહ્યાં છે અને આગામી ચૂંટણીને લઈને રાજ્યનો રાજકિય માહોલ પણ ગરમાયેલો છે....
વારાણસીના સારનાથ થાના ક્ષેત્રના લેઢૂપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોલિસના પણ હોંશ ઉડી ગયા છે. સારનાથ થાના ક્ષેત્રમાં લેઢૂપુરમાં પૈસાના લાલચી એક વ્યક્તિએ...
લગ્ન પ્રસંગ યોજવા માટે હવે દરેકે ઓનલાઈન મંજૂરી લેવાની રહેશે.લગ્ન પ્રસંગ યોજવા માટે અરજી કરવા ઇચ્છનારાઓએ www.digitalgujarat.gov.in નામના પોર્ટલ પર અરજી કરવાની રહેશે. નેશનલ ઇન્ફોર્મેટિક...
રાજ્યમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા રાજ્ય સરકારે જુદાં-જુદાં પ્રતિબંધો લાગુ કર્યાં. જેમાં લગ્નપ્રસંગમાં 100થી વધારે લોકોને એકઠાં કરવા પર પ્રતિબંધ છે. તેમજ લગ્ન સમારોહ પોલીસની...
લગ્નસરાને આડે હવે 3 સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે લગ્નવાંચ્છુઓ માટે આનંદના સમાચાર છે. ગુજરાતમાં લગ્ન સમારોહમાં હવેથી 100ને સ્થાને 200 લોકો હાજર રહી...
બિહારમં કોરોનાના વધતા મામલાઓને લઈને સરકાર ફરીથી કઠોર પગલા ઉઠાવી રહી છે. આ વચ્ચે બિહારના ભાગલપુરમાં ફરીથી લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે. રાજ્યમાં હવે લગ્ન...
હરિદ્વારનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પ્રેમીએ લગ્નના સ્ટેજ પર ચડીને પ્રેમિકાને લાફો ઝીંકી દીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ...
કહેવત છે કે એક સારું પુસ્તક સો વ્યક્તિની ગરજ સારે છે. લગ્ન પ્રસંગે સાસરીયે જતી દીકરી પોતાના માતા-પિતા પાસે સોના-ચાંદી સહિતના આભૂષણો તેમજ સાજ શણગારની...
બોલિવૂડની દિગ્ગજ પ્લેબેક સિંગર નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નના સમાચારો વચ્ચે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નેહા એક...
લગ્નમાં મહેમાનો અને અતિથિઓ અંગે અનેક વાતો સાંભળી હશે, પરંતુ સાંભળીને આશ્ચર્ય થશે કે સુરતમાં થનાર એક અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતાની...
વરુણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા સાથે લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યો છે. હવે બન્નેના પરિવાર ઇચ્છે છે, તેમણે લગ્ન કરી લેવા જોઇએ. પરંતુ વરુણ ફિલ્મોની વ્યસ્તતાને...
કેટલાક લગ્ન પ્રસંગે વરરાજા હેલિકોપ્ટર લઈને મંડપમાં ઉતરે છે તેવા કિસ્સા તો જોયા છે. પરંતુ સુરતમાં એક લગ્ન પ્રસંગમાં તેનાથી ઉલટું જોવા મળ્યું. કન્યાના પરિવારજનોએ...
ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં જાન લઈને આવેલા વરરાજાએ કન્યા પક્ષની મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. જેના કારણે વરરાજાએ દુલ્હનને લીધા વગર પરત ફરવું પડ્યું હતું. આ...