મહારાષ્ટ્રમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીને લઈને હોબાળો મચી ગયો છે. રાજ્યના અનેક જિલ્લાના ગામડાઓમાં લોકોને પીવાનું પાણી યોગ્ય રીતે મળતું નથી. નાશિકના ઘણા ગામોમાંથી...
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ભૂગર્ભ જળ વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર જળ સ્ત્રોત તૂટવાને કારણે પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે. રેતી ખનન માફિયાઓ અહીં મોટા પ્રમાણમાં...
છોટાઉદેપુર જિલ્લામાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં ઉનાળામાં પીવાના પાણી માટે લોકોને વલખાં મારવા પડે છે. નસવાડી તાલુકાના સાઢિયા ગામમાં પાણી મેળવવા લોકોને રજળપાટ...
કાળઝાળ ગરમીમાં કચ્છમાં પાણીની સમસ્યા શરૂ થઈ છે. ભૂજ તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા બન્ની પચ્છમમાં પાણીની વિકટ સમસ્યા ઉઠી છે. અહીં માનવવસ્તી કરતા પશુધનની વસ્તી...
મહેસાણા-૧માં આગામી તા.૨૩, ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ નર્મદાનુ પાણી નહી આવે તેવી જાહેરાત નગરપાલિકાએ કરી છે. શહેરના જુના બસસ્ટેન્ડ સામે આવેલી વોટર વર્ક્સ કમ્પાઉન્ડમાં...
મહેસાણા જિલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા વકરી છે. આગામી દિવસોમાં જળસંકટની ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં વર્તાઇ રહ્યા છે. મહેસાણા બનાસકાંઠા...
રાજ્યભરમાં કાળાઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રમાં જળસંકટ વધુ ઘેરુ બન્યુ છે. કારણ કે સૌરાષ્ટ્રમાં મોટાભાગના ડેમો ખાલીખમ છે.. રાજકોટ જિલ્લા સિંચાઈ વર્તુળ હેઠળ આવતા 78 ડેમોમાંથી...
પાણીની સમસ્યાને પહોંચી વળવા નર્મદાની કેનાલો ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર સરોવર ડેમમાંથી 1 હજાર 500 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યુ છે. નર્મદા...
અમદાવાદ શહેરમા તળાવો ખાલી પડ્યા છે ત્યારે તેમા પાણી ભરાય તે રીતનુ આયોજન કરવામા આવી રહ્યુ છે. અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ શહેરના તળાવની મુલાકાત લીધી હતી...
ગુજરાતમાં જળસંકટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સક્રિય બની છે. ત્યારે આજે કેન્દ્રીય સચિવ અને મુખ્ય સચિવ સાથે બેઠક કરીને પાણીની સ્થિતિની સમિક્ષા કરશે. ગુજરાતમાં...
બનાસકાંઠાનાં સુઇગામ તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણીનો પોકાર યથાવત જોવા મળી રહ્યો છે. સુઇગામ તાલુકાના અને પાટણ જિલ્લાની સરહદે આવેલ દુદોસણ અને બોરું ગામમાં મીઠા...
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ભદ્રાલી ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. ગામમાં માત્ર બેજ હેડ પંપ ચાલે છે. પીવાના પાણી માટેની બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા...
ગુજરાતના સૂરતમાં રહેતી એક 18 વર્ષની યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં એક સોગંદનામું આપ્યું છે. તેમાં તેણે જણાવ્યું છે કે, તે એક મુસ્લિમ યુવાન સાથે લગ્ન...
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ ,ગામડાઓમાં પાણીનું સંકટ વધી રહ્યું છે. ત્યારે પાટણના છેવાડાના ગામમાં પાણીની પારાયણથી લોકો ત્રસ્ત...
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આ ઉનાળામાં પીવાના પાણીની તકલીફ નહી પડે તેવો દાવો પાણી પુરવઠા વિભાગ દ્વારા કરાયો છે. બન્ને જિલ્લાઓમાં પીવાના પાણી માટે...
ગુજરાતમાં હજુ ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યાં જ જળસંકટ વધુને વધુ ઘેરું બનવા લાગ્યું છે. હાલ ગુજરાતના 204 જળાશયોમાં સરેરાશ 34.90% જળસ્તર છે. રાજ્યની જીવાદોરી...
દુનિયાભરમાં જાણીતા માઉન્ટ એવરેસ્ટ 80 વર્ષ બાદ બરફવિહન થવાનો દાવો અમેરિકાના મેસેચ્યુશેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ કર્યો છે. એમઆઈટીએ તૈયાર કરેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે...
કચ્છના મુન્દ્રાના બારોઇ ગામે પાણી માટે મહિલાઓ રણચંડી બની અને પંચાયતના કોન્ટ્રાક્ટરની ચપ્પલથી ધોલાઇ કરી નાખી. આઠ-આઠ દિવસ સુધી પાણી ન મળતા મહિલાઓ કોન્ટ્રાક્ટરને ઘેરી...
સાબરકાંઠા જીલ્લાના ખેડુતોએ શિયાળુ પાકનું વાવેતર તો કરી દીધુ. પરંતુ વરસાદના અભાવે પાણી ન મળવાનો ભય ખેડુતોને સતાવી રહ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા કેનાલમાં પાણી...