સરદાર સરોવર ડેમનું બાંધકામ પુર્ણ થયા બાદ પ્રથમ વખત નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી એટલેકે ૧૩૮.૬૭ મીટર સુધી ભરાયો છે. જેની ભાવનગર મહાનગરપાલિકા વહિવટી તંત્ર...
સરદાર સરોવર નર્મદા ડેમ જળ સપાટી 138.68 મીટરે પહોચી છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા...
ગુજરાતનું ગૌરવ અને જીવદોરી એવો નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ તેની સર્વોચ્ચ સપાટી વટાવવની તૈયારીમાં છે. આજે ડેમની જળસપાટી 138.19 મીટરની ઐતિહાસિક સ્તરે પહોંચી...
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં જળ સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે. આજે ડેમની જળસપાટી 135.04 મીટરે છે અને ગુજરાતનું 70 વર્ષનું...
હરિયાણાના હાથિનીકુંડમાંથી પાણી છોડવામાં આવતા દિલ્હીમાં યમુના નદી ગાંડીતૂર બની છે. દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો છે. જેથી યમુના નદીના પૂલ પરથી પસાર થતી તમામ ટ્રેનનો...
ઉપરવાસમાં વરસાદના કારણે મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમના સાત દરવાજામાંથી પાંચ દરવાજા પાંચ ફૂટ, એક દરવાજો ત્રણ ફૂટ અને અન્ય એક...
મધ્ય પ્રદેશમાં અનરાધાર વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. વરસાદના કારણે ઈન્દિરા ડેમમાંથી 1 લાખ 17 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જેથી સરદાર...
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી 132.02 મીટરે પહોંચી છે....
ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમ પર બપોર...
ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણ સરદાર સરોવર ડેમમની જળ સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટી 60 સેન્ટીમાટર વધી છે. નર્મદામાં નવા નીરની...