નેશનલ પેન્શન સ્કીમ (NPS) હેઠળ આવતા સરકારી કર્મચારીઓ રિટાયરમેન્ટની ઉંમર પહેલાં પણ વોલેન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઈ શકે છે. NPSના નિયમ મુજબ તેમાં 20 વર્ષની સેવા...
દેશની સૌથી મોટી SBIએ 30,190 કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના હેઠળ છૂટા કરવામાં આવી રહ્યાં છે. નિવૃત્તિનો વિકલ્પ આપવામાં આવશે. 25 વર્ષની સેવા પૂર્ણ કરી...
સરકારી ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લિમીટેડ(બીએસએનએલ)માં 77 હજાર કર્મચારીઓએ વીઆરએસ માટે આવેદન આપ્યુ છે. કંપનીમાં કુલ 1.50 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હાલમાં...
ખોટમાં ચાલી રહેલી સરકારી ટેલિકોમ કંપનીઓ બીએસએનએલ અને એમટીએનલના રિવાઈવલ માટે સરકારે પ્લાન તૈયાર કરી લીધો છે. રિવાઈવલ પ્લાન હેઠળ MTNL અને BSNLના કર્મચારીઓની સંખ્યા...
ગુજરાત કેડરના આઈપીએસ રજનીશ રાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ વિભાગે રજનીશ રાયને સસ્પેન્ડ કર્યા છે. તેમની VRSની અરજી નામંજૂર થઈ હોવા છતાં તેઓ...
એર ઇન્ડિયાન ખાનગીકરણના નિર્ણય બાદ હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે એરલાઇન પોતાના 40,000 કર્મચારીઓમાંથી ત્રણ ચર્તુથાઁશ કરતાં વધારે એટલે કે આશરે 15,000ને સ્વૈચ્છિક...