પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે એવો દાવો કર્યો છે કે ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે મારી પર બાપ-બેટા જેવી કમેન્ટ ક્યારેય કરી જ નથી. સેહવાગે...
ભારતીય ક્રિકેટ ટીમનો આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ મેદાન પર આવે ત્યારે પ્રેક્ષકો ખુશ થઈ જતા હતા કેમ કે સેહવાગ હંમેશાં આક્રમક બેટિંગ કરીને તેમનું મનોરજન...
હાલમાં સમગ્રવિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. ભારતમાં કોરોના સામે લડવા 21 દિવસના લોકડાઉન દરમિયાન લોકો કંટાળી ન જાય તે માટે પ્રસારણ મંત્રાલય દ્વારા રામાયણ,...
પુલવામાં આતંકી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનાં 42 જવાનો શહિદ થયા છે. ઉરી બાદ સૌથી મોટા આતંકી હુમલાને કારણે દેશ હતપ્રભ છે. સમગ્ર દેશમાં ઠેર-ઠેર...
વિરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે આવતા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર વાળી વર્લ્ડકપ ટુર્નામેન્ટને ભારતીય ટીમ ત્યારે જ જીતી શકે છે અને જો યુવા ખેલાડીઓને...
ઇન્ડિયન પ્રીમિયર લીગ -11 (IPL 2018) માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી છે. હરાજી દરમ્યાન કિંગ્સ ઇલેવન પંજાબની પાર્ટનર અને એક્સ્ટ્રેસ પ્રીતિ ઝિંટા જોશ સાથે બોલી...
ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે કહ્યું છે કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતની 30 ટકા જ શક્યતા છે ટેસ્ટ શ્રેણી જીતવાની. ત્રણ ટેસ્ટ મેચની...
શારજહામાં પ્રથમ વખત રમાનારી ટી-10 ક્રિકેટ લીગમાં પાકિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ એક ઓવરના ત્રણેય બોલમાં ત્રણ વિકેટ ખેરવી હતી. એક સાથે ત્રણ વિકેટ ખેરવતાં...
રાજકોટમાં ટી20ની હારનું ઠીકરું અજિત અગરકર તથા વીવીએસ લક્ષ્મણે ધોનીના માથે ફોડ્યું હતું અને લક્ષ્મણે તો ત્યાં સુધી કહીં દીધું કે હવે ટીમમાં ધોનીની જરૂર...
ભારતીય ટીમે પ્રથમ ટ્વેન્ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આ મેચ બાદ ઝડપી બોલર આશિષ નેહરાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો ત્યારે તેની વિદાય પાર્ટીનો...
ભારતીય ટીમના પૂર્વ આક્રમક બેટસમેન વીરેન્દ્ર સેહવાગે બીજી વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હૈટ્રિક વિકેટ લેનાર કુલદીપ યાદવ અને શાનદાર દેખાવ કરનાર લેગ સ્પિનર યજૂવેન્દ્ર...
ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ વીરેન્દ્ર સેહવાગની એ ટિપ્પણીને મૂર્ખતાપૂર્ણ ગણાવી છે, જેમાં તેણે કહ્યું હતું કે, સેટિંગ ન હોવાના કારણે તે કોચ બની શક્યો...
ભારતીય ટીમના મુખ્ય કોચના પદને લઇને ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટસમેન રહેલા વીરેન્દ્ર સેહવાગે હૈયું ખોલતા કહ્યું કે, BCCI માં તેનું કોઇ સેટિંગ ન હતું,...
ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની 2019ના વિશ્વ કપમાં ભારતીય ટીમમાં હશે કે નહીં તે અત્યારે કોઇ નક્કી નથી ત્યારે ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટસમેન...