ભારત અને ચીન એવા બે પાડોશી છે જેમની વચ્ચે સરહદના વિવાદની હિલચાલ થાય છે, પરંતુ ક્યારેય ફાયરિંગ કરવામાં આવતું નથી. ચીનની વિસ્તરણવાદી નીતિને અપનાવીને તેમની...
રમતની દુનિયામાં ફૂટબોલના ફેન્સને અત્યંત ઝનૂની માનવામાં આવતા હોય છે. પછી તે પોતાની દેશના સમર્થનની વાત હોય કે પોતાની ક્લબની વાત હોય પણ પ્રેક્ષકો અત્યંત...
અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડના મોત બાદ હિંસક પ્રદર્શનોની આગ અમેરિકાની રાજધાની વોશિંગટન સુધી પહોચી છે. જેના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારે સંખ્યામાં વોશિંગટનમાં મિલટ્રી તૈનાત...
અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડની હત્યા મુદ્દે મિનેસોટા રાજ્યમાં હિંસક પ્રદર્શનો શરૂ થયા હતા. એ પ્રદર્શનો વ્હાઈટ હાઉસ સુધી પહોંચ્યા હતા. અશ્વેત નાગરિકો દ્વારા થઈ રહેલાં...
પોલીસે દિલ્હીના જામિયા નગરમાંથી એક કાશ્મીરી કપલની ધરપકડ કરી છે. પતિ જહાનજેબ સામી અને હિના બશીર બૈગ બન્ને આતંકી સંગઠન આઇએસ સાથે સંકળાયેલા હોવાની શંકા...
વિપક્ષ કોઈ પણ સંજોગોમાં દિલ્હી હિંસાનો મુદ્દો છોડવા તૈયાર નથી. છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા દેખાવોને કારણે સંસદની કાર્યવાહીમાં અડચણ ઊભી થઈ રહી છે. આજે...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીની હિંસાને લઇને ભાજપ, અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમજ અન્ય નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. મમતા બેનર્જીએ...
દિલ્હી હિંસાના એક સપ્તાહ પછી હવે હિંસાનું ભયાનક સત્ય સામે આવી રહ્યું છે. હિંસામાં પ્રભાવિત વિસ્તારના નાળામાંથી હવે શબ બહાર આવી રહ્યા છે. સોમવારે સવારે...
ગત સપ્તાહે દિલ્હીમાં થયેલી હિંસાને લઈને રજનીકાંતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના નેતૃત્વ હેઠળના કેન્દ્રમાં સત્તામાં રહેલા લોકોને તેમણે કહ્યું કે જો...
વડોદરા શહેરમાં હિંસા ભડકાવવા સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર આરોપી આબીદુલ્લા ખતીબની પોલીસે ધરપકડ કરી છે. આરોપી જોમેટોમાં ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. જોમેટોમાં...
દિલ્હીમાં ફાટી નીકળેલા રમખાણો બાદ હવે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી છે. ત્યારે દિલ્હી રમખાણની તપાસમાં આતંકી સંગઠનોના સ્લીપર સેલ પર પણ...
દિલ્હી હિંસામાં આપના કાઉન્સિલર તાહિર હુસૈન બાદ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની સંડોવણી પણ બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. દિલ્હી પોલીસે જગતપુરી નામના વિસ્તારની પૂર્વ કાઉન્સિલર...
ઇશાન દિલ્હીમાં 24મી ફેબ્રુઆરીની રાતથી ત્રણ ચાર દિવસ સુધી ચાલેલા હિંસાકાંડ દરમિયાન લોકોએ પોલીસને 13,200 ફોન કોલ કર્યા હતા, પરંતુ પોલીસે ધ્યાન આપ્યું નહીં એવી...
ઇશાન દિલ્હીમાં ત્રણ દિવસ ચાલેલા ભીષણ હિંસાકાંડ દરમિયાન નિઃશસ્ત્ર સિક્યોરિટી જવાન સામે પિસ્તોલ તાકનાર અને હવામાં ધડાધડ ગોળીબાર કરનારા શાહરૂખનો અતોપતો મેળવી લીધો હોવાનો દાવો...
દિલ્હી હિંસામાં ગોળીબાર કરાયેલા 82 લોકોમાંથી 21 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં હેડ કોન્ટેબલ રતન લાલ પણ સામેલ છે જેમનું સોમવારે અવસાન થયું હતું. પોલીસે...
દિલ્હી હિંસાને લઈને શિવસેનાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. અને શિવસેનાએ પોતાના નવા સાથી પક્ષ કોંગ્રેસની ભાષામાં જ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે....
ઇન્ટેલિજન્સ બ્યૂરોના કર્મચારી અંકિત શર્માના પોસ્ટમોર્ટમમાં એવી માહિતી આપવામાં આવી હતી કે એના શરીર પર ધારદાર છરીના અસંખ્ય ઘા હતા અને એની ઓળખ છૂપાવવા એના...