ઈન્ટરનેટની દુનિયામાં સાઇબર ગુનેગારો ઘણા લોકોને પોતાનો શિકાર બનાવી લે છે. પરંતુ આ ગુનેગારોની હિંમત ખુબ વધી ગઈ છે કે ઉપરાષ્ટ્રપતિ જેવી વ્યક્તિના નામનો ઉપયોગ...
અમેરિકાના રાજકારણમાં ભારતીય વર્ચસ્વનો ડંકો વાગ્યો છે. ભારતીય મૂળના કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. જે ભારતીય અમેરિકા માટે ઐતિહાસિક બાબત છે. તો, બાઇડેન પ્રશાસનમાં...
કાશ્મીર મામલે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. વેંકૈયા નાયડૂએ કહ્યુ છેકે, હવે પાકિસ્તાનની સાથે પીઓકે પર જ વાત થશે. નાયડૂએ કહ્યુકે, ભારતનાં...
જમ્મુ-કાશ્મીરને લઇને ભારતે લીધેલા નિર્ણયની દુનિયાભરમાં ચર્ચા છે. ત્યારે વિદેશપ્રધાન એસ.જયશંકર ત્રણ દિવસના ચીનના પ્રવાસે છે. આ દરમિયાન વિદેશ પ્રધાને ચીનના વિદેશ પ્રધાન વાંગ લી...
ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાનું ગઠબંધન થયા બાદ હવે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ તેમજ આરએલડીના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આરએલડી સપા-બસપા...
સપા અને બસપાએ કરેલા ગઠબંધન બાદ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એક્શનમાં આવી છે. કોંગ્રેસના નેતા અને યુપી કોંગ્રેસના પ્રભારી ગુલાબ નબી આઝાદ આજે લખનઉમાં એક બેઠક...
ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવી રહેલા ભાનુશાળીની ગોળી મારીને મોતને ઘાટ ઉતારાયા ત્યાં સુધી કોચના એટેન્ડન્ટ અને ટીસીને તેની જાણ ન હતી. એટેન્ડન્ટ ગોળીબારનો...
જેનપેક્ટ કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ સ્વરૂપ રાજે પોતાના નિવાસસ્થાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ પ્રાપ્ત થઈ છે. થોડા દિવસો...
દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કરશે. તો પાકિસ્તાનમાં ઇમરાન ખાન શિલાન્યાસ કરશે. ભારત તરફથી યોજાનારા પ્રસંગમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન...
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ 2002ના ગુજરાત હુલ્લડોનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો છે. હામિદ અંસારીએ પ્રશ્ન કર્યો છે કે ગુજરાત હુલ્લડો દરમિયાન બંધારણના અનુચ્છેદ-355નો ઉપયોગ શા...
ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમાં ભૂકંપ અને સુનામીને કારણે ભારે નુકસાન થયું છે. ભૂકંપ અને સુનામીનો મૃત્યુઆંક વધીને 1300 થયો છે. ભૂકંપ અને સુનામીને કારણે મૃત્યુ પામનારા...
મુંબઈમાં HDFCના વાઈસ પ્રેસિડેન્ટ લાપતા થતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લાપતા થયેલા HDFC બેંકના વાઈટ પ્રેસિડેન્ટનું નામ સિદ્ધાર્થ સાંઘવી હોવાનું સામે આવ્યુ છે....
મુંબઈમાં HDFCના વાઈસ પ્રેસિડેન્ટ લાપતા થતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લાપતા થયેલા HDFC બેંકના વાઈટ પ્રેસિડેન્ટનું નામ સિદ્ધાર્થ સાંઘવી હોવાનું સામે આવ્યુ છે....
ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના ચેરમેન વેંકેૈયા નાયડુના પુસ્તકનું ગઈકાલે વિમોચન થયું. જેમાં ત્રણ વડાપ્રધાન હજાર રહ્યાં હતા. વડા પ્રધાન મોદી, મનમોહનસિંહ અને અેચડી દેવગૌડા મંચસ્થ હતા....
રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ દેશવાસીઓને શુભેચ્છા આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના શુભેચ્છા સંદેશામાં જણાવ્યુ છે કે ભાઈ-બહેનના...
સુરતના ઓલપાડ ચોર્યાસી ખરીદ વેચાણ સંઘની જહાંગીરપુરામાં યોજાયેલ ચૂંટણીમાં ખેડૂત પ્રમુખ તરીકે જયેશ ડેલાડ અને ઉપ પ્રમુખ તરીકે મહેન્દ્રભાઇ પટેલની બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી...
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત અત્યંત નાજુક છે અને તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અટલ બિહારી વાજપેયીના ખબર અંતર પૂછવા માટે વહેલી સવારે...
ડીએમકેના વરિષ્ઠ નેતા અને તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરૂણાનીધિની તબીયત હાલ સ્થિર છે. ચેન્નાઈની કાવેરી હોસ્પિટલ બહાર ડીએમકેના નેતા અને તેમના સમર્થકોનો જમાવડો થયો છે....
અપૂર્ણ રાજ્યનો દરજ્જો ધરાવતા દિલ્હીના વડા કોણ દિલ્હી સરકાર કે ઉપરાજ્યપાલ તેના સંદર્ભે સુપ્રીમ કોર્ટેનો ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે દિલ્હીના પ્રશાસક...
પોરબંદરમાં નગરપાલિકાના નવા પ્રમુખ અશોક ભદ્રેચા અને ઉપ પ્રમુખ કિર્તીબહેન સામાણીની ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં બાદબાકી કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ચેમ્બર ઓફ કોમર્સની...
વિરમગામ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બીજા અઢી વર્ષની ટર્મ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ પદે રેખાબેન પંડ્યા અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ સમર્થક અપક્ષ કાઉન્સિલર...
કોંગ્રેસ સહિત અન્ય સાત વિપક્ષી પાર્ટીના સીજેઆઈ વિરૂદ્ધ મહાભિયોગના પ્રસ્તાવને ફગાવ્યા બાદ ઘમાસાણ સર્જાયું છે. કોંગ્રેસ મહાભિયોગ અંગે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીમાં છે. ત્યારે સવાલ...
પારસી સમાજ દ્વારા વલસાડના ઉદવાડા ખાતે યોજાઇ રહેલા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવમાં હાજરી આપવા આવેલા દેશના ઉ૫રાષ્ટ્ર૫તિ વૈંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં પારસી સમુદાય...