અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંઘ અને વીએચપીએ કેન્દ્ર સરકારને ચેતાવણી આપી છે. સંઘની ચેતાવણી કેન્દ્રની મોદી સરકારની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. રવિવારે આયોજિત...
ભારતમાં રામમંદિરનું ઝડપથી નિર્માણ થાય તે માટે ભારતમાં વર્તમાન સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંદોલન તેજ બનાવી દેવાયું છે. આ સંદર્ભમાં આજે ડીસા-બનાસકાંઠા વિશ્વ હિન્દુ...
સંસદના શિયાળુ સત્રના શરૂ થવાના બે દિવસ પહેલા રામમંદિર નિર્માણ માટે વટહુકમ લાવવાની માગણીને લઈને વિશ્વ હિંદુ પરિષદે દિલ્હીના રામલીલા મેદાનમાં ધર્મસભાનું આયોજન કર્યું છે....
સંસદના શિયાળુ સત્રના બે દિવસ પહેલા અયોધ્યામાં વિવાદીત રામજન્મભૂમિ પરિસરમાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે વટહુકમ લાવવાની માગણી સાથે વીએચપી દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે....
અયોધ્યામાં રામ મંદિર નિર્માણની માંગને લઈને આજે રાજ્યમાં બે સ્થળો પર વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભા આયોજિત થઈ છે. પાટનગર ગાંધીનગર અને હિંમતનગરમાં આયોજિત થયેલી ધર્મસભામાં...
અમદાવાદ’ નામ ને અમૂર્ત સાંસ્કૃતિ વારસો (ઇન્ટેજીબલ કલ્ચરલ હેરિટેજ) તરીકેની ઓળખ તેમજ સંરક્ષણ માગણી કરતી પીટિશન ગુજરાત હાઇકોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બિરેન...
રામમંદિર પર દેશનું રાજકારણ ગરમાયેલું છે. તાજેતરમાં અયોધ્યામાં વીએચપીએ સંતોની ધર્મસભા કરીને કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ પણ આપ્યુ હતું. આ ઘટનાક્રમ વચ્ચે હવે આરએસએસના વરિષ્ઠ નેતા...
અયોધ્યામાં રામમંદિર નિર્માણના મામલે ફરી એકવાર માહોલ 1992ના જેવો થવાની ચર્ચાઓ ચાલી રહી છે. રવિવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અયોધ્યામાં ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું છે....
અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદની 25 નવેમ્બરે પ્રસ્તાવિત ધર્મસભા અને શિવસેનાના પ્રમુખ ઉદ્દવ ઠાકરેના આશીર્વાદ ઉત્સવને લઈને હલચલ તેજ થઈ ગઈ છે. વીએચપી તરફથી દાવો કરાયો...
અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા મુદ્દે વિવાદ ઉભો થયો છે. જેમાં હવે વીએચપી પણ મેદાને આવ્યું છે. વીએચપી પ્રદેશ મહામંત્રી અશોક રાવલે કહ્યું હતું કે યુપીમાં...
લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને રાજકારણ ગરમાયું છે. રામમંદિર નિર્માણ પર ચર્ચા માટે આજથી સાધુ-સંતોની બે દિવસીય બેઠક ધર્માદેશ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમાં શરૂ...
અમદાવાદના પાલડી ચાર રસ્તા ખાતે આજે વીએચપી રસ્તા પર ઉતરી આવ્યું હતું. અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ માટે આપત્તીજનક શબ્દપ્રયોગ કર્યાનો...
મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા કરવામાં આવતા મહુવામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યુ. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા થવાના કારણે મહુવામાં માહોલ તંગ બન્યો છે....
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે રામ મંદિરનો મુદો ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે વીએચપીએ રામ મંદિર નિર્માણ કરવાનુંઆદોલન તેજ કરવાના સંકેત આપ્યા છે. રામ મંદિર...
આતંરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ફરીવાર અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદો ઉઠાવ્યો છે. પ્રવીણ તોગડીયાએ કહ્યુ કે, ભાજપે દિલ્હીમાં 500 કરોડનું કાર્યલય બનાવ્યુ...
લોકસભાની ચૂંટણી નજીક આવતા રામ મંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે VHPએ રામ મંદિરનું આંદોલન તેજ કરવાના સંકેત આપ્યા છે. રામ મંદિર માટે આગામી...
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કમિશનર એ.કે.સિંઘને આવેદનપત્ર આપવામાં આવ્યું. 50 જેટલા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો આવેદન આપવા માટે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. આવેદનપત્રમાં જણાવાયું...
વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાના નવા સંગઠન ‘હિન્દુ આગે’ના આગરા એકમના પ્રમુખ ગોવિંદ પારાશરે બૉલીવુડ અભિનેતા સલમાન ખાનની સૌની સામે ધોલાઇ કરનારને...
વિશ્વ હિંદુ પરીષદમાંથી પ્રવીણ તોગડિયાના વિદ્રોહ અને રાજીનામા બાદ તેમને સાથ આપનારા ગુજરાતના છ પદાધિકારીઓને તેમના દાયિત્વોમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. વિશ્વ હિંદુ પરિષદના...
ગુજરાત હાઈકોર્ટે 2002ના નરોડા પાટિયા કેસમાં દાખલ અપીલો પર ચુકાદો ફરમાવ્યો છે. હાઈકોર્ટે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ મહિલા અને બાળ વિકાસ પ્રધાન...
ગુજરાત હાઈકોર્ટની ડિવિઝનલ બેન્ચે ચુકાદો આપતા સ્ટીંગ ઓપરેશનને નોન એડમિસિવલ એવિડન્સ ગણાવ્યો છે. આરોપી નંબર એક નરેશ અગરસીને દોષિત જાહેર કરાયો છે. આરોપી નંબર બે...
પૂર્વ વીએચપી અધ્યક્ષ પ્રવીણ તોગડીયાના ઉપવાસ અંદોલનને લઇને કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે 2014માં ભાજપે જે વચનો આપ્યા હતા તેના તોગડીયા પણ ભાગીદાર હતા. આ...
ઉપવાસના બીજા દિવસે પ્રવીણ તોગડિયાની તબિયત નાદુરસ્ત થઈ છે. તેમનું મેડિકલ ચેકઅપ કરતાં બ્લડપ્રેશર અને સુગર લેવલ હાઈ હોવાનું રિપોર્ટમાં જણાયું છે. તબીબોએ તેમને વધુ...
રામમંદિર સહિતના મુદ્દાઓ પર પ્રવિણ તોગડીયાના અચોક્કસ મુદતના ઉપવાસનો આજે બીજો દિવસ છે. તેઓ પાલડી વણીકર ભવન બહાર ઉપવાસ પર બેઠા છે. સવારના અરસામાં તેમના...
વિશ્વ હિંદુ પરિષદમાંથી રાજીનામુ આપ્યા બાદ આજે પ્રવીણ તોગડિયા અનિશ્ચિત મુદત માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. પાલડી વણીકર ભવન ખાતે ઉપવાસ મંચ પર પહોંચ્યા...
પ્રવિણ તોગડિયાએ વિશ્વ હિન્દુ પરિષદને રામ રામ કહી દેતા તેમના સમર્થનમાં VHP ના કાર્યકરોના રાજીનામા પડી રહ્યા છે. દેશના છ હજારથી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ...