GSTV

Tag : Vhp

હિંમતનગર / VHP અને બજરંગ દળે પાટીલને કાળા વાવટા બતાવી વિરોધ કર્યો, જો આ કામ નહીં થાય તો થશે ઉગ્ર આંદોલન

Zainul Ansari
હિંમતનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો કાળા વાવટા બતાવી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. હિંમતનગરના સાબરડેરી નજીક મંદિર તોડી દેવાને...

MPમાં ઠેર ઠેર લગાવાયા વિવાસ્પદ પોસ્ટર, ગરબા પંડાલોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર રોકની માગણી

HARSHAD PATEL
મધ્ય પ્રદેશના રતલામ ખાતે ગરબા પંડાલોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાના પ્રયત્નોથી વિવાદ સર્જાયો છે. વિશ્વ હિંદુ પરિષદ ધર્મ પ્રસાર આયામના કાર્યકરોએ ગરબા પંડાલોમાં બિન-હિંદુઓનો...

વિવાદ/ જાવેદ અખ્તરે આરએસએસ અને બજરંગદળની સરખામણી તાલિબાન સાથે કરી, તેમને મોકો મળે તો…

Vishvesh Dave
મશહૂર શાયર અને ગીતકાર જાવેદ અખ્તરે આરએસએસ અને બજરંગદળની સરખામણી તાલિબાન સાથે કરીને વિવાદ છેડયો છે. તેમણે એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ...

વસતી નિયંત્રણ બિલ/ માત્ર એક બાળક હોય તેવા પરિવારને વિશેષ લાભનો નિર્ણય અયોગ્ય, નવા વસતી કાયદા પર વિશ્વ હિન્દુ પરિષદે ઉઠાવ્યા સવાલ

Bansari Gohel
વિશ્વ હિંદુ પરિષદે ઉત્તર પ્રદેશ સરકારના વસતી નિયંત્રણ બિલને લઇને વાંધો ઉઠાવ્યો છે. વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે કહ્યું હતું કે અમે વસતી સંલગ્ન કાયદો...

વીએચપીના ગુજરાતના પ્રમુખે કહ્યું, વર્ષો પહેલા જોયેલું સપનું થવા જઈ રહ્યું છે સાકાર

GSTV Web News Desk
લગભગ ૫૦૦ વર્ષથી રામ મંદિર માટેની લડાઈ ચાલી રહી હતી અને વીએચપી દ્વારા ૧૯૮૩થી આંદોલન શરૂ કરાયુ હતું. અને અંતે ૧૯૯૨માં બાબરી ઢાંચો ધ્વસ્ત કરવામાં...

કોર્પોરેશન દ્વારા હિન્દુ વિસ્તારમાં મંદિર તોડી પાડવામાં આવતા VHP લાલઘૂમ

GSTV Web News Desk
અમદાવાદ કોર્પોરેશન દ્વારા હિન્દું વિસ્તારમાં મંદિર તોડી પાડવા અને આડેધડ વાહનો ઉપાડવા બાબતે વી.એચ.પી દ્વારા દેખાવો કરવામાં આવ્યા. જેમા કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો...

સાધ્વી પ્રાચીનું વિવાદિત નિવેદન, દેશમાં બળાત્કાર અને આતંકવાદ માટે આ પરિવારને ગણાવ્યો જવાબદાર

GSTV Web News Desk
વિવાદિત નિવેદનો કારણે ચર્ચા રહેનારી વિશ્વ હિંદુ પરિષદની નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વખત ભડકાઉ નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા...

રામ મંદિર બનાવવા માટે VHPએ બનાવ્યો મોટો પ્લાન, આ રીતે બનાવશે મંદિર

Mansi Patel
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામ મંદિર માટે યોજના બનાવવામાં આવી રહી છે. વીએચપી એ રામ મંદિરમાં યોગદાન કરવાનો નિર્ણય કર્યો છે. જેને...

RSSએ 2 મહિના સુધીના તમામ કાર્યક્રમો કર્યા રદ : VHPએ સ્થગિત કરી દીધા, આ છે કારણ

Mayur
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના આવનારા નિર્ણયને લઇને નવેમ્બર મહિનાના પોતાના તમામ કાર્યક્રમો સ્થિગિત કરી દીધાં છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં કેન્દ્રીય પદાધિકારીઓના જિલ્લામાં...

VHPના હવે આ નેતાના જીવનું છે જોખમ, મળી રહી છે મારી નાંખવાની ધમકીઓ

Mansi Patel
લખનઉમાં હિંદુ મહાસભાના પૂર્વ અધ્યક્ષની હત્યા બાદ વીએચપીના નેતા સાધ્વી પ્રાચીએ પોતાના જીવને ખતરો હોવાની આશંકા વ્યક્ત કરી છે. સાધ્વી પ્રાચીએ જણાવ્યુ હતુ કે, મને...

આ રાજ્યમાં વિશ્વ હિન્દુ પરિષદે રાષ્ટ્રપતિ શાસન લાદવાની કરી રજૂઆત

GSTV Web News Desk
પશ્ચિમ બંગાળમાં છેલ્લાં ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ ના બનાવો વધી રહ્યા છે. ત્યારે 10 સપ્ટેમ્બર 2019 ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં રહેતા બંધુ પ્રકાશપાલના...

VHP અને AHP વચ્ચે મિલકતને લઈ ફરી વિવાદ

Arohi
વિશ્વ હિન્દુ પરિષદ અને એએચપી વચ્ચે મિલકતને લઈને ફરી વિવાદ સામે આવ્યો છે. ગાંધીનગરના સેકટર સાતમાં આવેલા ભારત માતા મંદિર પર બંને જૂથોએ દાવાઓ કર્યો...

VHPની ઉત્તર અમદાવાદની અલગ માન્યતાને ચેરિટી કમિશનરે ફગાવતા તોગડીયાને ફટકો

Mayur
રાજ્યના ચેરિટી કમિશનમાંથી પ્રવિણ તોગડિયા જૂથને મોટો ફટકો પડ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદની ઉત્તર અમદાવાદની અલગ માન્યતાને ચેરિટી કમિશનરે ફગાવી છે. આ પ્રકારની નોંધણી ગેરકાયદેસર...

તાપી : વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હુમલો થતા વાતાવરણ તંગ, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

GSTV Web News Desk
તાપી જિલ્લાના સોનગઢ નગરમાં ગત રાત્રી દરમ્યાન બે જૂથ વચ્ચે નજીવી બાબતે અથડામણ થતા એક જૂથના યુવકે અન્ય જૂથના યુવક પર હુમલો કરતા મામલો ઉગ્ર...

VHPના રાષ્ટ્રીય મહામંત્રીએ મોબ લિંચિંગ – લવ જેહાદ માટે કોંગ્રેસને ગણાવી જવાબદાર

GSTV Web News Desk
વિશ્વ હિન્દુ પરીષદના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈન દ્વારા મોબ લિંચિંગ – લવ જેહાદ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે મોબ લિંચિંગની ઘટના...

સુરતમાં થયેલા પોલીસ પર હુમલાને લઈ વીએચપી આવ્યું મેદાને, સરકાર પાસે કરી આ માંગ

GSTV Web News Desk
સુરતમાં મોબ લિંચિંગના વિરોધને લઇને લઘુમતિ સમાજે કાઢેલી રેલી દરમિયાન પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને હવે વીએચપી મેદાને આવ્યું છે. અને ઠેર...

VHPને ન મળી રેલીની મંજૂરી, બંગાળમાં રામનવમી પર ફરી ગરમાઈ રાજનીતિ

Arohi
રામનવમીને લઇ પ.બંગાળમાં રાજકારણ ફરી ગરમાયું છે. કોલકતા પોલીસે રામનવમીના અવસરે VHPના કાર્યકર્તાઓને બાઇક રેલી શરૂ થાય તે પહેલા થોડા સમય અગાઉ જ બાઇક રેલી...

વણીકર ભવન પર કબજાને લઈ AHP-VHP આમને-સામને આવી ગયા

Karan
અમદાવાદના પાલડીમાં વણીકર ભવન પર કબજાને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ આમને-સામને આવી ગયા છે. બંને સંસ્થાઓ વણીકર ભવન પર પોતાનો કબજો...

વીએચપી અને આંતરાષ્ટ્રી વીએચપી વચ્ચેના વિવાદ બાદ વણકરી ભવન ખાતે સઘન પોલીસ બંદોબસ્ત

Arohi
અમદાવાદમાં પાલડી સ્થિત ડૉકટર વણીકર ભવનના કબ્જોના વિવાદ હજુ વણ ઉકેલ્યો છે. અને આજે વણકરી ભવન ખાતે સઘન પોલીસ  બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. સ્થાનિક...

VHPના અનેક ટ્રસ્ટોમાં ડૉ.તોગડિયાના વિશ્વાસુઓ આજીવન ટ્રસ્ટી, પોલીસ એક્ટિવ થઈ

Karan
એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ અને જમણો હાથ ગણાતા VHPના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પ્રવિણ તોગડિયાએ આજે રાજકીય પક્ષ સત્તાવાર જાહેરાત કરી હતી...

એવું તે શું થયું કે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વચ્ચે ઘર્ષણ સર્જાયું

Mayur
અમદાવાદના પાલડીમાં આવેલા પ્રવીણ તોગડીયાના કાર્યાલય વણીકર ભવનનો કબ્જો મેળવવા ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો વચ્ચે ઘર્ષણ સર્જાયુ...

મોદીને VHPએ આપી મોટી ભેટ, રામ મંદિર નિર્માણના મામલે લીધો આ યુ ટર્ન

Karan
વિશ્વ હિન્દુ પરિષદે જાહેર કર્યું છે કે લોકસભાની ચૂંટણી પૂરી થતાં સુધી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો સ્થગિત રહેશે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહાસચિન...

લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને અડચણ નહીં બને VHP, ધર્મસભામાં લેવાયા આ નિર્ણયો

Mayur
પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં મળેલી વીએચપીની ધર્મસભામાં રામ મંદિર નિર્માણના પ્રસ્તાવને મંજૂરી મળી છે. જોકે, રામ મંદિર કયારે બનાવવામાં આવશે તે અંગે કોઈપણ પ્રકારની તારીખની...

રામ મંદિર : વીએચપીની ધર્મસંસદમાં યોગી અને ભાગવત પહોંચ્યા, હવે ટોપના એજન્ડામાં

Mayur
પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ દરમિયાન રામ મંદિર નિર્માણનો મુદ્દો છવાયેલો છે. આ વચ્ચે આજથી પ્રયાગરાજમાં વિશ્વ હિંદુ પરિષદની ધર્મ સંસદ શરૂ થઈ છે. જે બે...

કુંભ મેળામાં રામ મંદિર માટે ધર્મ સંસદ, 5000 સંતો થશે સામેલ

Yugal Shrivastava
પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં રામ મંદિર માટે યોજાનારી વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ સંસદમાં 5000 સંતો સામેલ થશે. આ અત્યાર સુધીની સૌથી મોટી ધર્મ સંસદ...

પ્રવીણ તોગડીયાએ મુરાદાબાદમાં રામ મંદિર નિર્માણ મામલે આપ્યું મહત્વનું નિવેદન

Yugal Shrivastava
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષ્દના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ મુરાદાબાદમાં રામ મંદિર નિર્માણ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષ્દ સત્તામાં આવશે તો એક...

મોદીના મિત્રનું મોટું નિવેદન, 43 વર્ષની દોસ્તીમાં એમને કોઈ દિવસ ચા વેચતા નથી જોયા

Arohi
પ્રવીણ તોગડીયા અને નરેન્દ્ર મોદી વચ્ચેનો સંઘર્ષ હવે જૂનો થઈ ગયો છે. ત્યારે આજે ફરી એકવાર વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ નરેન્દ્ર...

કોઈ કોર્ટ એવું નક્કી ન કરી શકે કે ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા હતા કે નહીં : VHP

Arohi
અયોધ્યામાં રામ મંદિર મામલે દેશમાં રાજકારણ ગરમાયુ છે. વીએચપીએ કુંભ મેળાના એક દિવસ પહેલા કહ્યુ હતુ કે, કોઈ કોર્ટ એવુ નક્કી ન કરી શકે કે,...

સ્વયંસેવકમાંથી જેમ મોદીજી રાજનેતા બન્યા તેવું જ 9 તારીખે પ્રવીણ તોગડીયા કરશે

Karan
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયા પોતાના રાજકીય પક્ષનું એલાન 9 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં કરશે. કાર્યમક્રમમાં ભારે ભીડ એકત્ર કરવા માટે AHPના કાર્યકરો સમગ્ર દેશમાં...

આ સંગઠને કહ્યું “રામ મંદિર મુદ્દે વટહુકમ એકમાત્ર ઉપાય”

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રામ મંદિર મુદ્દે હાલ કોઇ વટહુકમ લાવવવામાં નહીં આવે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જ યોગ્ય નિર્ણય લેવામાં...
GSTV