વર્ષ 2008માં અમદાવાદના શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં તપાસ અધિકારીઓ, આરોપીઓ અને ચાર્જશીટ સહિત અત્યારસુધીમાં શું શું થયું તેનો ઘટનાક્રમ પણ ખૂબજ મહત્વનો રહ્યો છે સાંજના 6.30...
અયોધ્યાના 1992ના બાબરી વિધ્વંસ કેસમાં લખનઉમાં સીબીઆઇ વિશેષ કોર્ટે ચુકાદો આપી દીધો છે. સ્પેશિયલ કોર્ટના જજે કહ્યું છે કે, બાબરી ધ્વંસ એક પૂર્વાયોજિત કાવતરું ન...
દિલ્હીના નિર્ભયા દુષ્કર્મ કેસના દોષિતોને અપાયેલી ફાંસી બાદ તિહાડ જેલ બહાર લોકોએ એક-બીજાને મીઠાઈ ખવડાવી હતી. દોષિતોને મળેલી ફાંસી બાદ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો...
નિર્ભયાના ગુનેગારોની ફાંસીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. શુક્રવારે વહેલી સવારે નિર્ભયાના દોષીઓને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવશે. જોકે ફાંસી પહેલા ચારેય દોષિતોના પરિવારે તેમની સાથે...
નિર્ભયા કાંડના દોષિત ફાંસીથી બચવા માટે પેંતરાબાજી કરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે દોષિત પવનની દયા અરજી ફગાવી દીધી. હવે ચારેય દોષિતોની વિરૂદ્ધ...
વિસ્મય શાહ દ્વારા કરાયેલા હિટ એન્ડ રન મામલે હાઇકોર્ટના આદેશ મુજબ મૃતક રાહુલ પટેલના પિતા ઘનશ્યામ પટેલ જસ્ટિસ સોનિયા ગોકાણીની કોર્ટમાં હાજર રહ્યા હતા. ઘનશ્યામ...
વીરોની ભૂમિ ગણાતા ઉત્તર પ્રદેશના ઝાંસી વિસ્તારમાં ખાપ પંચાયતના તાલીબાની આદેશની એક ઘટના પ્રકાશમાં આવી હતી. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે આ ઘટનાની નોંધ લઇને...
નિર્ભયાના દોષિતોને ફાંસીએ લટકાવાની માગ સાથે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસની પીટિશન રદ કરતાં દિલ્હી હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે કે તમામ દોષીયોને એક સાથે જ...
નિર્ભયાના ચારેય અપરાધીઓને પહેલી ફેબુ્રઆરીએ ફાંસીએ લટકાવવાનો આદેશ થયો છે. જોકે આ ચારમાંથી મુકેશને બાદ કરતા બાકીના ત્રણ અપરાધીઓ પાસે હજુ પણ તારીખ લંબાનવા માટેના...
નિર્ભયાના બળાત્કારી હત્યારાઓને પહેલી ફેબ્રુઆરીએ ફાંસીએ લટકાવવા માટે નીચલી કોર્ટે ડેથ વોરંટ જારી કરી દીધુ છે. જોકે હવે ફરી આ તારીખમાં ફેરફાર કરવામાં આવી શકે...
દિલ્હીના નિર્ભયા દુષ્કર્મ કેસના દોષિતોમાં એક એવા પવન કુમારે સુપ્રીમકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. વર્ષ 2012માં જ્યારે ઘટના બની. ત્યારે તે સગીર હોવાનો દાવો કરતા પવનકુમારે...
સમગ્ર ભારતને હચમચાવી નાખનારા બહમઈકાંડનો ચૂકાદો આજે 39 વર્ષ બાદ આવવાનો છે. જેને લઈને સમગ્ર ભારતી નજર આજે કોર્ટ દ્રારા સંભળાવવામાં આવનારા ફેંસલા પર રહેલી...
નિર્ભયાના ગેંગ રેપ અને હત્યાના અપરાધીઓને હવે 22મીએ નહીં પણ પહેલી ફેબુ્રઆરીએ ફાંસીએ લટકાવવામાં આવશે. આ મામલે એક નવુ ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે.રાષ્ટ્રપતિ...
નિર્ભયા સામુહિક બળાત્કાર અને હત્યાના કેસમાં તિહાર જેલ તંત્રે દિલ્હી સરકારને પત્ર લખીને દયા અરજીના ઉકેલ સુધી ફાંસીની તારીખ ટાળવા અને ફાંસી માટે નવી તારીખ...
નિર્ભયા કાંડમાં પીડિતાના પરિવારને 22મી જાન્યુઆરીએ ન્યાય મળે તેવી આશા ફરી ઠગારી નીવડી શકે છે. દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન દિલ્હી એએસજી અને દિલ્હી...
આઠમીએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી કર્મચારીઓ પણ જોડાયા હતા. જોકે કેન્દ્ર સરકારે આવા બંધની રેલીઓ અને પ્રદર્શનમાં ન જોડાવાની કર્મચારીઓને ચીમકી...
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે જમ્મુ કાશ્મીર મુદ્દે થયેલી યાચિકા અંગે મહત્વની કોમેન્ટ કરી હતી. પોતાના નિર્ણયને સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કાશ્મીરનો ઈતિહાસ...
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ લગાવાયેલા પ્રતિબંધ સામે થયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે. જેના પર સૌની નજર છે. આર્ટિકલ 370 હટાવ્યા...