GSTV

Tag : Vastu Tips

VASTU SHASTRA/ ઘરના દરવાજાથી અંદર આવે છે દુઃખ-સુખ, આ ભૂલ બગાડશે તમારું સ્વાસ્થ્ય

Damini Patel
વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મુખ્ય પ્રવેશદ્વારના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્ય પ્રવેશદ્વારને બને તેટલો મજબૂત અને સુંદર બનાવવા પર ભાર મૂકવાને બદલે તેને વાસ્તુપદને...

ભૂલથી પણ કોઇ બીજાની આ વસ્તુઓ માંગીને વાપરતા નહીં, તરત જ શરૂ થઇ જશે ખરાબ સમય!

Bansari Gohel
Important Vastu Tips : કેટલાક લોકોમાં સંતોષની ભાવના હોતી નથી. તે લોકો હંમેશા બીજાની વસ્તુઓ જોઇને લલચાય છે અને ઘણીવાર તેમની વસ્તુઓ માંગે છે અને...

વાસ્તુ/ ખુરશી પર ક્રોસ લેગ કરીને બેસવાથી જોબ પર પડે છે ખરાબ અસર! સુધારી લો આ 5 ભૂલો

Damini Patel
જો કરિયર કે નોકરી સંબંધિત બાબતોમાં વાસ્તુશાસ્ત્રનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના ખરાબ પરિણામો આવી શકે છે. કારકિર્દીમાં સફળતા અને નોકરીમાં શુભ અવસર મેળવવા...

Vastu Tips/ જાણો ઘરની કઈ દિશામાં મુકવી જોઈએ આ વસ્તુઓ? હંમેશા ધન-ધાન્યથી ભરેલું રહેશે ઘર

Damini Patel
વાસ્તુશાસ્ત્રમાં દરેક રૂમથી લઈને ઘરના ખૂણે ખૂણે મહત્વની બાબતો જણાવવામાં આવી છે. ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર હોય, રસોડું હોય, સ્ટોર રૂમ હોય, બેડરૂમ હોય, બાથરૂમ હોય...

…આ માટે ભોજનની થાળીમાં એક સાથે ત્રણ રોટલી નથી પીરસવામાં આવતી, આ છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

Damini Patel
હિન્દૂ ધર્મમાં વ્રત-તહેવાર, ખાસ અવસરથી લઇ રોજિંદા જીવન સાથે જોડાયેલ ઘણી વાતો કહેવામાં આવી છે. એમાં સૂવું-જગાવું, ખાવું-પીવું, ઉઠવું-બેસવું સુધી તમામ નિયમ જણાવવામાં આવ્યા છે....

વાસ્તુશાસ્ત્ર / આ દિશામાં મુખ કરી ક્યારેય ન જમવુ, નહીંતર હંમેશા ખિસ્સા રહેશે ખાલી

Zainul Ansari
આપણા ત્યા ઘણા બધા લોકો એવા છે, જે વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખે છે. જે લોકો વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખે છે, તેઓ જાણે છે કે દિશાઓનું વાસ્તુમાં કેટલુ...

બેડ પર બેસીને ભોજન કરવાથી લઇને કિચન-બાથરૂમને લગતી આ 5 ભૂલો ભારે પડશે, બની જશો કંગાળ

Bansari Gohel
જીવનમાં ઘણી વખત વ્યક્તિની એક નાની ભૂલ તેના માટે ઘણી સમસ્યાઓનું કારણ બની જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુ સંબંધિત ભૂલોના કારણે મુશ્કેલીઓ ઊભી થાય છે....

vastu tips/ ઘરની દિવાલ પર શા માટે લગાવવામાં આવે છે 7 ઘોડાઓનું ચિત્ર, જાણો તેની સાચી દિશા

Zainul Ansari
આપણે કોઈકના ઘરે જઈએ ત્યારે મોટાભાગના લોકોના ઘરમાં 7 ઘોડાઓનો ફોટો દિવાલ ઉપર જોવા મળશે. કેટલાક લોકો આ ફોટોને શોખની રીતે લગાવે છે. તો કેટલાક...

ઘર અને દુકાનની બહાર લટકાવો છો લીંબુ-મરચા, જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

Damini Patel
તમે જોયું હશે કે લોકો પોતાની દુકાનો, વાહન અને ઘરના ઘેટા બહાર લીબું મરચા લટકાવી રાખે છે. કેટલાક લોકો આને અંધવિશ્વાસ પણ માને છે તો...

વાસ્તુ શાસ્ત્ર/ માથાની નજીક ભૂલથી પણ ના રાખતા આ વસ્તુઓ, નહીંતર આજીવન કરવો પડશે આર્થિક તંગીનો સામનો

Bansari Gohel
જીવનમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ વ્યક્તિના જીવનને ઘણી રીતે પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દિશા અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનો ચોક્કસ કોઈને કોઈ...

દરેક પરીક્ષા કે ઇન્ટરવ્યુમાં મેળવવા માંગો છો સફળતા? જાણો સ્ટડી રૂમના આ મહત્વના વાસ્તુ ઉપાય

Bansari Gohel
સારા-સફળ જીવન અને કારકિર્દી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. જેથી કોલેજમાં એડમિશન મેળવવા માટે, ઇચ્છિત જૉબ માટે ઇન્ટરવ્યુ પાસ કરી શકાય. આ માટે સ્ટડી...

વાસ્તુ ટિપ્સ/ સવારે આંખ ખોલતાની સાથે ભૂલથી પણ ના જોતા આ વસ્તુ, બગડી જશે બનેલા કામ

Damini Patel
ઘરના વડીલો ઘણીવાર એવી વાતો કહે છે, જેના પર યુવા પેઢી ધ્યાન નથી આપતી. ભલે તમે સવારે શું ન કરવું તે અંગે વડીલોની સલાહ ન...

Temple Vastu Tips: ઘરના પૂજા ખંડ સાથે જોડાયેલી આ ભૂલો ન કરો, નહીં તો આવશે ગરીબી, છીનવાઈ જશે સુખ

Damini Patel
જો ઘરની વાસ્તુ યોગ્ય નથી તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેવી જ રીતે જો ઘરના પૂજા સ્થાનની દિશા કે સ્થાન યોગ્ય...

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari Gohel
Vastu tips for calendar: દરેક ઘરમાં નવા વર્ષની શરૂઆત સાથે, નવા કેલેન્ડર પણ લગાવવામાં આવે છે, જેથી મુખ્ય તારીખો અને દિવસો જાણી શકાય. કેલેન્ડર ક્યાં...

આર્થિક તંગીથી છો પરેશાન તો ઘરમાં જરૂર લગાવો આ ખાસ છોડ, વરસશે તુલસી જેવી કૃપા

Damini Patel
ધર્મ શાસ્ત્રોમાં તુલસીનો છોડ ખુબ મહત્વનું માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ વાસ...

Vastu Tips 2022 : નવું વર્ષ શરૂ થતાં પહેલાં ઘરમાં લાવો આ શુભ વસ્તુઓ, વર્ષભર આશીર્વાદ વરસાવશે દેવી લક્ષ્મી

Vishvesh Dave
નવા વર્ષ એટલે કે 2022ના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, દરેક લોકો નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકોએ નવા વર્ષને આવકારવાની તૈયારીઓ...

ઘરના મંદિરમાં આ ભૂલો કરવી મનાય છે ખૂબ જ અશુભ, મોટા નુકસાનથી બચવુ હોય તો તરત જ સુધારી લો

Bansari Gohel
ભગવાનની પૂજા કરવા માટે ઘરમાં પણ પૂજા સ્થાન બનાવવામાં આવે છે. જેથી કરીને દરરોજ સરળતાથી ભગવાનની પૂજા કરી શકાય, સાથે જ ઘરમાં સકારાત્મકતા પણ રહે....

કાળી શક્તિઓનો વિનાશ કરવા માટે એક કપૂર જ છે પૂરતુ, આ રીતે ઉપાયોગ કરશો તો મળશે સફળતા

Bansari Gohel
નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષ કોરોના મહામારી અને નવા વેરિએન્ટ ઓમિક્રોનને કારણે તણાવપૂર્ણ સાબિત થયું, પરંતુ આવનારું વર્ષ સારું રહ્યું....

વાસ્તુશાસ્ત્ર / જો તમે ઘરમાં લગાવી લીધા આ 4 છોડ, જલ્દી જ દૂર થઈ જશે પૈસાની તંગી

Vishvesh Dave
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર વૃક્ષો અને છોડમાં પણ દેવતાઓનો વાસ હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કેટલાક ખાસ વૃક્ષો અને છોડની નિયમિત પૂજા...

ક્યારેય ધનની કમી ના થાય તેવું ઇચ્છતા હોય તો મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ 5 વાતોનું ખાસ ધ્યાન, રહેશે બરકત

Bansari Gohel
સામાન્ય રીતે દરેક ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે. મોટાભાગના લોકો તેને સજાવટની વસ્તુ માને છે અને તેને તેમના રૂમમાં મૂકે છે. મની પ્લાન્ટ વેલા...

જ્યોતિષ / વિવાહમાં આવે છે અણધાર્યા વિલંબ..? આજે જ અજમાવો વાસ્તુશાસ્ત્રના આ વિશેષ ઉપાય

Zainul Ansari
લગ્ન એ હિંદુ ધર્મના મુખ્ય 16 સંસ્કારોમાંથી એક છે.તે ખુબ જ મહત્વનો સંસ્કાર માનવામાં આવે છે. આ વિધિ પહેલા ઘણા બધા રીતિ-રિવાજોનું પાલન કરવામાં આવે...

Vastu Tips/ જલ્દી લગ્ન માટે રામબાણ છે આ વાસ્તુની પાંચ ટિપ્સ, જીવનસાથી સાથે ક્યારે નહિ થાય અણબન

Damini Patel
લગ્ન હિન્દૂ ધર્મના પ્રમુખ 16 સંસ્કારો માંથી એક છે. આને ખુબ મહત્વનો સંસ્કાર માનવામાં આવે છે. આ સંસ્કાર માટે ઘણા રીતિ રિવાજનું પાલન કરવામાં આવે...

વાસ્તુ ટિપ્સ / શું તમને પણ છે શરીરના આ ભાગ પર તલ ? નહિ છોડે ભાગ્ય ક્યારેય તમારો સાથ

Zainul Ansari
શું તમને ખ્યાલ છે હસ્તરેખા શાસ્ત્ર મુજબ વ્યક્તિના શરીરના કોઈ ભાગ પર તાલ હોય તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે...

Vastu Tips/ જોબ-બિઝનેસમાં આવક થશે ડબલ, બસ કરવાના રહેશે વાસ્તુના આ સરળ ઉપાય

Damini Patel
જોબ અથવા બિઝનેસમાં ઘણી વખત અસફળતા અથવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત એવું પણ થાય છે કે કોશિશ છતાં નિરાશા જ મળે છે....

Vastu Tips / પર્સમાં આ વસ્તુઓ રાખવી માનવામાં આવે છે અશુભ, પૈસાની થવા લાગે છે ભારે તંગી

Vishvesh Dave
દરેક ધર્મમાં જીવન જીવવાની અલગ-અલગ રીતો જણાવવામાં આવી છે. જેમાં વાસ્તુશાસ્ત્ર પણ સામેલ છે. વાસ્તુ અનુસાર કામ કરવું શુભ માનવામાં આવે છે. જો વાસ્તુ અનુસાર...

વાસ્તુ ટીપ્સ / માટીની આ વસ્તુઓ આજે જ લાવો ઘરે, ખુલી જશે ભાગ્ય અને આવશે સુખ-સમૃદ્ધિ

Zainul Ansari
હાલ વર્તમાન સમયમા ફરીથી માટીના વાસણોનુ ચલણ બજારમા વધ્યુ છે. બજારમા માટીના વાસણોની માંગ ફરી ઉઠી છે. પર્યાવરણની દ્રષ્ટિએ તો આ વાસણોનો ઉપયોગ લાભદાયી સાબિત...

વાસ્તુ ટીપ્સ / લગ્નજીવનમા નહિ રહે કોઇપણ પ્રકારનો તણાવ, આજે જ અજમાવો આ ઉપાય અને લાવો જીવનમા ખુશહાલી

Zainul Ansari
લગ્નજીવનમા પતિ-પત્ની વચ્ચે મતભેદ થવો એ સ્વભાવિક વાત છે જ્યા પણ બે લોકો ભેગા થાય છે ત્યા મતભેદ હોવો સામાન્ય વાત છે પરંતુ, જો આ...

મહેનત કરવા છતા પણ નથી મળી રહી સફળતા ? માટે કરી લો આ ઉપાય, જીવનમાં નિરાશા થશે ખતમ

Damini Patel
લોકો જીવનમાં સફળ થવા માટે ખુબ મહેનત કરે છે. પરંતુ ઘણી વખત મહેનત છતાં સફળતા મળતી નથી. જો તમારી સાથે પણ એવું થાય છે તો...

Vastu Tips/ આ સાત ટિપ્સ દૂર કરશે તમારા ઘરની નેગેટિવિટી, બધાએ રાખવું જોઈએ આ વાતોનું ખાસ ધ્યાન

Damini Patel
કેટલીક વાસ્તુ ટિપ્સને અવગણવા પર કોઈ મોટી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ મુશ્કેલીઓ ગણી વખત ધન હાનિ, માનસિક ત્રાસ અને અશાંતિના કારણે પણ...

વાસ્તુશાસ્ત્ર/ કિચનમાં આ વસ્તુ ખતમ થઇ જવું ખુબ જ અશુભ, ઘરમાં આવી શકે છે આર્થિક સંકટ

Damini Patel
માતા લક્ષ્મી ધન અને વૈભવની દેવી છે. માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. જો માતા લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દરિન્દ્રતા આવી જાય...
GSTV