ઘરની સજાવટથી તે ઘરમાં રહેતા લોકોનું વ્યક્તિત્વ કેવું હશે તેનો ખ્યાલ આવે છે. ઘરને સજાવવા આપણે જાતજાતના માર્ગ અપનાવીએ છીએ. જેમ કે અવાર-નવાર ફર્નીચરની જગ્યા...
કેટલીક વસ્તુઓને વાસ્તુશાસ્ત્રમાં શુભ પ્રતીક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ શુભ વસ્તુઓમાં ઓમ, સ્વસ્તિક, મંગળ કળશ આવે છે, આ...
વાસ્તુશાસ્ત્રમાં આસોપાલવને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આસોપાલવને ઘરની બહાર લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી અને હંમેશા ઘરમાં સકારાત્મક ઉર્જા બની...
પ્રવેશદ્વ્રારના સામે રસોડું નહી બનાવો જોઈએ. વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ. બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને...
સનાતન ધર્મના પુરાણોમાં જીવન સંબંધિત બધી સમસ્યાઓના ઉકેલ જણાવ્યા છે. મહાભારત કાળમાં યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણથી પર્શન કર્યા હતા કે ઘરમાં સુખ સમૃદ્ધિના વાસ બના રહે એ...
કેટલીક વસ્તુઓને ઘરમાં રાખવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીય એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ન માત્ર તમારા ઘરમાંથી નકારાત્મક...
જે ઘરમાં સમય-સમય પર રામાયણ પાઠ, સત્યનારાયણ કથા, સુંદરકાંડ, સાપ્તાહિક સત્સંગ, પ્રવચનનું આયોજન થતું રહે છે. તે ઘરમાં વાસ્તુદોષ ક્યારેય થતો નથી. આ કાર્યો કરવાથી...
વાસ્તુશાસ્ત્રમાં ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ રસોડાને માનવામાં આવે છે. ઘરમાં કેટલીક બીમારીઓ અને પરેશાનીઓનું કારણ રસોડાથી સંબંધિત વાસ્તુદોષ હોય છે. ખાવાનું બનાવતી વખતે તમારું મુખ...
મોરપંખ એક પવિત્ર અને આધ્યાત્મિક વસ્તુ છે. હિંદુઓના ધાર્મિક ગ્રંથોમાં મોરપંખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોરપંખનો ઉપયોગ ઘરની સજાવટ માટે પણ કરવામાં આવે છે પરંતુ...
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જા મેળવવા માટે પુજાઘરનું ઘણુ મહત્વ છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ જળવાય રહે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે મંદિર...