ભાજપ નેતાની સરકારને ચેતવણી, કહ્યું-કેન્દ્ર રેલવેના ખાનગીકરણની યોજના મુદ્દે વલણ સ્પષ્ટ કરે
બિહારમાં રેલવેમાં ભરતી માટેની આરઆરબી-એનટીપીસી પરીક્ષા પ્રક્રિયાના વિરોધમાં યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એવામાં ભાજપના સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ કેન્દ્ર સરકારને રેલવેના ખાનગીકરણ મુદ્દે...