GSTV

Tag : Uttarakhand

PM મોદીએ જ્યારથી આ ‘ટોપી’ પહેરી છે ત્યારથી દેશ-વિદેશમાં વધી માંગ , બજારમાં આવતા જ ખતમ થઈ જાય છે સ્ટોક

Zainul Ansari
આજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના શપથ ગ્રહણ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પેશિયલ કેપ પહેરીને કાર્યક્રમમાં પહોંચ્યા તો બધાની નજર આ ખાસ કેપ પર...

શપથવિધિ/ ઉતરાખંડમાં આજે ૧૨માં મુખ્યમંત્રી તરીકે ધામી લેશે શપથ, મોદી-શાહ સહિત અનેક આગેવાનો આપશે હાજરી

Bansari Gohel
ઉતરાખંડમાં આજે શપથવિધિ કાર્યક્રમ યોજાશે. પુષ્કર સિંહ ધામી આજે 12માં મુખ્યમંત્રીની શપથ લેશે.શપથવિધિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રિય મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય મંત્રી અધ્યક્ષ જેપી...

ચૂંટણીના પરીણામો દિગ્ગજ નેતાઓ માટે આઘાતજનક; બાદલ, ચન્ની, કેપ્ટન સહિત સાત વર્તમાન-પૂર્વ મુખ્યમંત્રીઓ હાર્યા

Damini Patel
ઉત્તર પ્રદેશ, પંજાબ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરીણામો ઘણા દિગ્ગજ નેતાઓ માટે આઘાતજનક સાબિત થયા છે. આ ચૂંટણીમાં બે વર્તમાન અને પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ...

ફૂટ્યા નસીબ/ ભાજપે આ રાજ્યમાં ફરી સત્તા મેળવી નવો ઇતિહાસ રચ્યો પણ સીએમ હાર્યા, ભુવન પડી ગયો ભારે

Bansari Gohel
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ભાજપને પ્રચંડ બહુમતી તરફ લઈ જઈ રહ્યા હોવા છતાં તેઓ પોતે તેમની ખાતિમા વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. ઉત્તરાખંડમાં...

ઉત્તરાખંડમાં કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર જીતી ના શક્યા, હરીશ રાવતને લગ્નની વર્ષગાંઠ જ ના ફળી

Zainul Ansari
મત ગણતરીમાં ઉત્તરાખંડ (ઉત્તરાખંડ)ના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત લાલ કુઆન મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે 4 હજારથી વધુ મતોથી હારી ગયા છે. 70 સભ્યોની વિધાનસભા સીટો...

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડે સર્જ્યો ઈતિહાસ : 35 વર્ષમાં પહેલી વાર એક જ પક્ષને મળી ફરી સત્તા

Zainul Ansari
ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ બન્ને રાજ્યોમાં ભાજપ વિજય તરફ આગેકૂચ કરી રહ્યો હોય એવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો પણ ફાઈનલ પરિણામ તો સાંજે...

ચૂંટણી ઢંઢેરો / ઉત્તરાખંડમાં જો આપની સરકાર બની તો મળશે 24 કલાક વીજળી અને બેરોજગારોને મળશે રોજગાર: જાણો કેજરીવાલે ક્યા 10 વચનો આપ્યા

Zainul Ansari
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના બે દિવસના પ્રવાસ પર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ભલે ભાજપ હોય કે...

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીની સુરક્ષામાં મોટી ચૂક, હરીશ રાવતના કાર્યક્રમમાં છરો લઈને મંચ પર પહોંચ્યો શખ્સ

Zainul Ansari
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની સુરક્ષામાં ચૂકની એક ઘટના સામે આવી છે. કાશીપુરા ખાતે એક યુવક છરો લઈને રાવતના મંચ પર પહોંચી ગયો હતો અને...

ન્યુ ઈયર સેલિબ્રેશન/ નવા વર્ષનો જશ્ન પડશે ફીકો, દિલ્હીથી મહારાષ્ટ્ર સુધી આ રાજ્યોમાં લાગુ છે પ્રતિબંધો

Damini Patel
આજે વર્ષ 2021નો અંતિમ દિવસ છે. કોરોના પ્રતિબંધોને લઇ ઘણા રાજ્યોમાં જશ્ન ફીકો પડી ગયો છે. આ વખતે પણ નવું વર્ષ 2022ના સ્વાગત એ રીતથી...

મોટા સમાચાર/ ચાર ધામ રોડ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, ત્રણ ડબલ-લેન હાઇવે બનાવવા માટે મળી મંજૂરી

Bansari Gohel
ઉત્તરાખંડમાં કેન્દ્રના ચાર ધામ રોડ પ્રોજેક્ટને (Char Dham Road Project) સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને ચાર ધામ...

બેસ્ટ ટ્રિપ ઓપ્શન/ નવેમ્બરની રજાઓમાં પરિવાર સાથે ફરી આવો આ 10 ખૂબસુરત હિલસ્ટેશન, ફક્ત 5000 રૂપિયા થશે ખર્ચ

Bansari Gohel
શિયાળાની ઋતુમાં હિલ સ્ટેશન પર જવાની પોતાની એક અલગ જ મજા છે. જો તમે પણ આવી જગ્યાએ જવાનું વિચારી રહ્યા છો તો નવેમ્બરમાં મિની ટ્રીપનો...

વડાપ્રધાનના ઉત્તરાખંડ પ્રવાસ પર કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીનો કટાક્ષ, કહ્યું- PM મોદી કેદારનાથમાં દર્શન કરવા નહીં પણ માર્કેટિંગ કરવા આવ્યા છે

Zainul Ansari
કોંગ્રેસ નેતા અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતે પીએમ મોદીની ઉત્તરાખંડ મુલાકાત પર કટાક્ષ કર્યો છે. રાવતનુ કહેવુ છે કે પીએમ મોદી પોતાની પાર્ટીના માર્કેટિંગ...

ઉત્તરાખંડમાં ગંભીર માર્ગ અકસ્માત / પિકઅપ વાહન ખીણમાં ખાબકતા 13 લોકોનાં મોત, 4 ઘાયલ

HARSHAD PATEL
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. વિકાસનગરના ચકરાતા પાસે બસ ખીણમાં પડી જતાં 13 લોકોના મોત થયા છે. તેમજ 4 લોકો ઘાયલ...

હિમાચલ/ લમખાગા પાસમાં ટ્રેકિંગ પર ગયેલા 17માંથી 11 પર્વતારોહકોના મોત: ચારનું રેસ્ક્યુ, 2 હજુ પણ લાપતા

Bansari Gohel
હિમાચલના લમખાગા પાસમાં ટ્રેકિંગ પર ગયેલા 11 પર્વતારોહકોના મોત નિપજ્યા છે. કુલ 11 લોકો ટ્રેકિંગ પર ગયા હતા, જેમાંથી 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે,...

ઉત્તરાખંડ / કુમાઉંમાંથી વધુ મૃતદેહ મળતા મૃત્યુઆંક 64 પહોંચ્યો, વરસાદ અટક્યા બાદ ચારધામ યાત્રા શરૂ

Zainul Ansari
2 દિવસ સુધી સતત વરસાદ પડ્યા બાદ ઉત્તરાખંડમાં હવે વરસાદ બંધ થયો છે. રાજ્યના સૌથી પ્રભાવિત વિસ્તાર કુમાઉંમાંથી વધુ મૃતદેહો મળતા મૃતકોની સંખ્યા વધીને 64...

કુદરતી કહેર / ઉત્તરાખંડમાં એકધારા વરસાદથી ભારે તબાહી, અત્યાસ સુધીમાં 47નાં મોત

HARSHAD PATEL
ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 47 થઇ ગયો છે અને માત્ર નૈનિતાલમાં જ 28 લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોના પરિવારજનો માટે રાજ્ય સરકારે...

રાજકોટના 31, મોરબીના 48 યાત્રાળુઓ ફસાયા; ‘ઉત્તરાખંડમાં સલામતી નથી’ ઓડીયો કલીપ વાયરલ

Damini Patel
ચાર ધામની યાત્રાએ નીકળેલા સૌરાષ્ટ્રના ૧૦૦ જેટલાં યાત્રિકો ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ઊભી થયેલી આફતને લીધે ત્યાંના એક યા બીજા સ્થળે ફસાઇ પડયા છે....

પુરપ્રકોપ/ આણંદમાંથી ચારધામ યાત્રાએ ગયેલા યાત્રાળુઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો, રાઉન્ડ ધ ક્લોક ચાલશે

Damini Patel
ઉત્તરાખંડમાં પુરપ્રકોપ-ભુસ્ખલનની ઘટના,કેરળમા ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઇને આણંદ જિલ્લા કલેક્ટરાલય દ્વારા જિલ્લામાથી ચારધામની યાત્રા કે અસરગ્રસ્ત વિસ્તારોના પ્રવાસે ગયેલા, તેમજ પુરપ્રકોપમાં ફસાયેલા પરિવારજનો માટે...

આકાશી આફત / ઉત્તરાખંડમાં વરસાદે મચાવી તબાહી, 25 લોકોના મોત, રસ્તાઓ ધોવાયા, સેકડો પ્રવાસી ફસાયા

Zainul Ansari
ઉત્તરાખંડમાં ફરી એકવાર વરસાદ, વાદળ ફાટવા અને અચાનક આવેલા પૂરને કારણે તબાહી મચી છે. રાજ્યના ઘણા ભાગોમાં આ નવી કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 25 લોકોના...

વરસાદ બન્યો વિધ્ન / કેદારનાથમાં ભૂસ્ખલનથી રાજકોટના 30 યાત્રાળુઓ અટવાયા, ચાર ધામ યાત્રા પર પ્રતિબંધ

Dhruv Brahmbhatt
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચાર ધામ યાત્રા સ્થગિત કરાઇ છે. જો કે કેદારનાથથી પરત ફરી રહેલા અને રસ્તામાં ફસાયેલા શ્રદ્ધાળુઓનું હાલમાં રેસ્ક્યુ હાથ ધરાયું છે....

વરસાદી આફત / ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ, ચારધામ યાત્રા રોકવામાં આવી

HARSHAD PATEL
ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને લઈ ચારધામની યાત્રા રોકી દેવામાં આવી છે. ભારે વરસાદને લઈ સ્કૂલો પણ બંધ રાખવાનો...

Big Breaking / ઉત્તરાખંડમાં હિમસ્ખલનની ઘટનામાં નૌકાદળના ચાર અધિકારીઓના મોત, સંરક્ષણ મંત્રીએ શોક વ્યક્ત કર્યો

Zainul Ansari
ઉત્તરાંખડની માઉન્ટ ત્રિશૂલ પર એવલાંચ (હિમસ્ખલન)ની ઝપટાં આવેલા નૌકાદળના ચાર અધિકારીના મોત થયા છે. ચારેય અધિકારીના પાર્થિવ શરીરને 24 કલાકથી પણ લાંબા સમય સુધી ચાલેલા...

ઉથલપાથલ / મુખ્યમંત્રી બદલવામાં ભાજપે એક વર્ષમાં લગાવી હેટ્રીક, કર્ણાટક અને ઉત્તરાખંડ પછી હવે ગુજરાત

Zainul Ansari
ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા એક મોટી રાજકીય ઉથલપાથલ સામે આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે....

તબાહી/ ઉત્તરાખંડના ધારચૂલામાં વાદળ ફાટ્યુ: ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી અનેક મકાનો જમીનદોસ્ત, 2ના મોત

Bansari Gohel
ઉત્તરાખંડના પિથોરાગઢમાં રવિવારે મોડી રાતે ભારે વરસાદના કારણે તબાહી મચી હતી. ધારચૂલાના જુમ્મા ગામમાં જામુની તોક ખાતે આશરે 5 જેટલા અને સિરૌઉડયાર તોક ખાતે 2...

ઉત્તરાખંડ/ ચમોલીમાં ફરી લેન્ડસ્કેપની ઘટના, જોશીમઠ-બદ્રીનાથ હાઇવે પાસે લેન્ડસ્લાઇડ, જુઓ વિડીયો

Damini Patel
ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસથી ખરાબ વાતાવરણના કારણે લેન્ડસ્કેપની ઘટના સામે આવી રહી છે. આ વચ્ચે ચમોલી જિલ્લા લેન્ડસ્લાઇડ વિડીયો સામે આવ્યો છે. જોશીમઠ-બદ્રીનાથ હાઇવે પાસે...

મોટી જાનહાની ટાળી શકાશે / હવે ભૂકંપ પહેલા જ મળી જશે જાણકારી, આ રાજ્યએ લોન્ચ કરી અલર્ટ એપ

Zainul Ansari
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મોબાઈલ એપ્લિકેશન ‘ઉત્તરાખંડ ભૂકંપ અલર્ટ’ (Earthquake Alert App) એપ લોન્ચ કરી છે. ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ...

સરહદે ષડયંત્ર / ઉત્તરાખંડમાં એલએસી નજીક ડ્રેગનની હિલચાલમાં વધારો,ચીન સરહદે સુરક્ષા એજન્સીઓ સતર્ક

Zainul Ansari
ભારત અને ચીનની વચ્ચે 3 હજાર 488 કિલોમીટરની વાસ્તવિક નિયંત્રણ રેખાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ચીન પૂર્વોતર ભારતના અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરી...

અકલ્પનીય/ દેશના ૨૫૦ શહેરોમાં પેટ્રોલ રૂ. ૧૦૦ને પાર, આ બાબતની કોઈ કલ્પના થઈ શકે તેમ નથી : પાયલટ

Damini Patel
દેશમાં કોરોના મહામારીનો સામનો કરી રહેલી પ્રજા પર પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો બોજ યથાવત્ રહ્યો છે. દેશમાં શનિવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૩૦ પૈસાનો વધારો...

ઉત્તરાખંડ / નારાજગી-સૂત્રોચ્ચાર વચ્ચે પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા, દબાણ પછી સિનિયર નેતાઓની વાપસી

Zainul Ansari
ઉત્તરાખંડના 45 વર્ષીય પુષ્કરસિંહ ધામીએ આજે ​​મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેઓ રાજ્યના 11મા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ બેબી રાણી મૌર્યએ રાજભવનમાં પુષ્કરસિંહ ધામી ઉપરાંત અન્ય...

રાજકારણ: ઉત્તરાખંડમાં બદલાયા સીએમ, કોંગ્રેસે ભાજપ પર લગાવ્યા સત્તાલાલસાના આરોપ

Pritesh Mehta
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી તીરથ સિંહ રાવતે રાજીનામુ આપી દીધા બાદ હવે પુષ્કરસિંહ ધામીને ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી ઉત્તરાખંડમાં સત્તાપક્ષમાં...
GSTV