GSTV

Tag : Urjit Patel

નવી ઈનિંગ / રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નરને મળી મોટી જવાબદારી, બેઈજિંગમાં આ બેંકમાં બન્યા ઉપાધ્યક્ષ

Zainul Ansari
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલની બહુદેશીય નાણાકીય સંસ્થા એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક(AIIB)ના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ બેંકનું મુખ્યાલય ચીનના બેઈજિંગ શહેરમાં...

RBIના પૂર્વ ગવર્નર સંભાળશે આ બિસ્કીટ બનાવતી કંપનીની કમાન, પાંચ વર્ષ માટે રહેશે મહત્વના પદ ઉપર

Pritesh Mehta
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને એક ભારતીય કંપનીમાં મહત્વની જવાબદારી મળી છે. બિસ્કીટ અને ડેરી પ્રોડક્ટ બનાવનારી કંપની Britanniaએ ઉર્જિત પટેલને તત્કાલીક રીતે કંપનીના...

ભાજપના એક સર્વોચ્ચ નેતાને કારણે Urjit Patel એ છોડ્યું હતું આરબીઆઇ ગવર્નરનું પદ, વિરલ આચાર્યના પુસ્તકમાં થયો ખુલાસો

pratikshah
મોદી સરકાર અને ભારતીય રિઝર્વ બેંક એટલે RBIની વચ્ચેના સંબંધો અંગે અવારનવાર કોઈને કોઈ નવી વાતો સામે આવે છે. પહેલા Urjit Patel ના પુસ્તકે કેટલાક...

પૂર્વ આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે પુસ્તકમાં અનેક કર્યા ઘટસ્ફોટ, પિયુષ ગોયલ અને સરકાર સામે નારાજગીનો સંકેત

Dilip Patel
ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું છે કે તત્કાલિન નાણાં પ્રધાન સાથેના તેમના મતભેદો નાદારી બાબતોના સરકારના નિર્ણયોથી શરૂ થયા હતા, જે ખૂબ...

હું શક્તિદાસને ભ્રષ્ટાચારી વ્યક્તિ તરીકે ઓળખુ છું, તેને આરબીઆઈનું ગવર્નર પદઃ સુબ્રમણ્યમ સ્વામી

Arohi
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરીવાર આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ પર આકરા પ્રહાર કર્યા છે. સ્વામીએ કહ્યું હતું કે, જે ભ્રષ્ટાચારીને નાણા મંત્રાલયે હટાવ્યા હતા તેમને...

સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાનું નથી કહ્યું: અરૂણ જેટલી

Arohi
ઉર્જિત પટેલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામુ આપવા મામલે નાણાપ્રધાન અરૂણ જેટલીએ નિવેદન આપ્યું. જેટલીએ કહ્યું કે સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામુ આપવાની...

ઉર્જિત પટેલના રાજીનામા મામલે જેટલીએ કર્યો ખુલાસો, દાસ છે હાલમાં ગવર્નર

Karan
ઉર્જિત પટેલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામું આપવા મામલે નાણાપ્રધાન અરૂણ જેટલીએ નિવેદન આપ્યું. જેટલીએ કહ્યું કે સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાની...

RBI ગવર્નરનું અચાનક રાજીનામું કેન્દ્રીય બેંક પર સરકારના દબાણનો સંકેત

Yugal Shrivastava
રેટિંગ એજન્સી ફિચે બુધવારે કહ્યું કે આરબીઆઈ ગવર્નરના પદ પરથી ઉર્જિત પટેલે અચાનક રાજીનામું આપ્યું તે રિઝર્વ બેંકની નીતિ પ્રાથમિકતાઓમાં ફેરફારના જોખમને દર્શાવે છે. આ...

શક્તિકાંત દાસે ઉર્જિત પટેલ અંગે કહ્યું, આવી કોઇ જાણકારી નથી

Mayur
આરબીઆઇ ગવર્નરનો પદભાર ગ્રહણ કર્યા બાદ શક્તિકાંત દાસે બુધવારે પ્રથમવાર મીડિયાને સંબોધિત કર્યું. દાસે કહ્યું કે તેઓ પોતાના પદ પર રહેવા દરમિયાન સંસ્થાની પ્રોફેશનલ રીત. મૂળ...

નવા ગવર્નર શક્તિકાંતદાસની નિમણૂંક બાદ શેયર બજારની સ્થિતિ રહી કંઇક આવી

Yugal Shrivastava
શક્તિકાંત દાસને ભારતીય રીઝર્વ બેન્કના નવા ગવર્નર નિયુક્ત કર્યા બાદ શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ બુધવારે ૩૦૦ આંકથી વધારે ચાલી રહ્યો છે. બોમ્બેના શેયર બજાર આંક ૩૦...

ઉર્જિત પટેલે આ કારણોસર આપ્યું રાજીનામું, મોદી સરકાર સાથે હતો વિવાદ

Arohi
ઉર્જિત પટેલે આરબીઆઈ ગવર્નર પદેથી સોમવારે અચાનક રાજીનામુ આપી દીધું. તેમણે કહ્યું હતું કે અંગત કારણોસર તેમણે આ કદમ ઉઠાવ્યું છે. સ્વાયત્તતા અંગે આરબીઆઈ અને...

ઉર્જિત પટેલ અને ભાજપની વિદાય સાથે સેનસેક્સમાં આટલા આંકડાનો કડાકો બોલ્યો

Mayur
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જીત પટેલના રાજીનામા અને પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવવાના શરૂ થઇ ગયા છે. તેની અસર ખૂલતા બજારે જોવા મળી. બોમ્બે...

RBIના નવા ગવર્નર પદ માટે આ ચાર નામો દાવેદારીમાં આગળ

Mayur
ઊર્જિત પટેલ દ્વારા રિઝર્વ બેન્કના ગવર્નર પદેથી રાજીનામું આપ્યું બાદ હવે નવો પ્રશ્ન ઊભો થયો છે કે, રિઝર્વ બેન્કના ગવર્નર તરીકેની જવાબદારી સંભાળશે કોણ? જ્યારે...

રઘુરામ રાજને ઉર્જીત પટેલના રાજીનામા મુદ્દે કહ્યું આ તમામ માટે ચિંતા જનક

Karan
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામા પર RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની સૂચક ટિપ્પણી આવી છે. રઘુરામ રાજને કહ્યું કે ઉર્જિત પટેલનું રાજીનામું તમામ...

RBI ગર્વનર પદેથી ઉર્જીત પટેલે રાજીનામું આપ્યા બાદ PM મોદીએ કરી આ ટ્વીટ

Karan
આરબીઆઇના ગવર્નર પદેથી ઉર્જિત પટેલે રાજીનામું આપી દેતા પીએમ મોદીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે ઉર્જિત પટેલ માઇક્રો ઇકોનોમીક બાબતોની...

ભારતના 24માં ગવર્નર ઉર્જિત પટેલે 1990માં કરી હતી કારકિર્દીની શરૂઆત, આટલા પદો પર રહ્યા આરૂઢ

Yugal Shrivastava
RBIના હાલના ગવર્નર ઉર્જિત પટેલે એકાએક રાજીનામું આપી દેતા આર્થિક સહિત રાજકીય ગતિવિધિમાં હડકંપ મચી ગઇ છે. ઉર્જિત પટેલ આરબીઆઇના હાલના ગવર્નર હતા ઉપરથી તેમના...

28 વર્ષ બાદ RBIના ગર્વનર કાર્યકાળ ન પૂરો કરી શક્યા, ઉર્જિત પટેલે આપ્યું રાજીનામુ

Karan
ભારતને સૌથી મોટો ફટકો પડ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. છેલ્લા ઘણા સમયથી આરબીઆઇ અને...

આજે સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થશે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ

Yugal Shrivastava
આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ આજે સંસદીય સ્થાયી સમિતિની સામે રજૂ થઈ રહ્યા છે. સંસદીય સમિતિ ઉર્જિત પટેલને અર્થવ્યવસ્થા પર નોટબંધીની અસર પર સવાલ પુછશે. સૂત્રોનું...

દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજે RBIના ગર્વરનરની તરફદરમાં કર્યા આવા વખાણ

Karan
કેન્દ્ર સરકાર અને RBI વચ્ચેની કથિત ખેંચતાણને લઈને ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજે RBIના ગવર્નર ઉર્જિત પટેલની તરફદારી કરી છે. રાહુલ બજાજે આરબીઆઈની સ્વાયતત્તાની સુરક્ષા...

મોદીને મળીને ઉર્જિત પડ્યા ઠંડા, 3.68 લાખ કરોડ નહીં પણ આટલા કરોડ આવશે બજારમાં

Karan
RBI 15 નવેમ્બરએ સરકારી પ્રતિભૂતિઓની ખરીદીના માધ્યથી આર્થિક પ્રણાલીઓમાં 12 હજાર કરોડ રૂપિયાની રોકડ ઉમેરશે. કેન્દ્રીય બેન્ક તરફથી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે...

RBIની કેન્દ્રીય બોર્ડની બેઠક 19 નવેમ્બરે, ઉર્જિત પટેલ આપી શકે છે રાજીનામું

Yugal Shrivastava
આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ ભારતીયરિઝર્વ બેંકની કેન્દ્રીય બોર્ડની 19 નવેમ્બરની પ્રસ્તાવિત બેઠકમાં રાજીનામું આપીશકે છે. ઑનલાઇન ફાઇનાન્શિયલ પબ્લિકેશન મનીલાઈફે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યોછે. સરકાર...

RBI Vs Government: આરબીઆઈ ગવર્નરને પદ છોડવાનું નહીં કહેવાય

Arohi
કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક સાથેના તાજેતરના વિવાદને ઉકેલવાની કોશિશ કરતા જણાવ્યું છે કે કેન્દ્રીય બેંક સાથે મતભેદ પહેલા પણ થઈ ચુક્યો છે. આના કારણે આરબીઆઈ...

RBI ગવર્નર ઉર્જિત પટેલને શો કોઝ નોટિસ, સુપ્રીમે આપ્યો હતો આદેશ પણ….

Karan
કેન્દ્રીય માહિતી પંચે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં વિલફુલ ડિફોલ્ટર્સની યાદી જાહેર ન કરવાના મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલને શો કોઝનોટિસ મોકલી છે....

કોંગ્રેસ નેતા ચિદમ્બરમે કહ્યું કે આ જાગરણ મંચ RBI ગવર્નરને હટાવવા માગે છે

Karan
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે આશંકા વ્યક્ત કરી છે કે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને તેમના પદ પરથી મોદી સરકાર હટાવવા માંગે...

RSS સાથે સંકળાયેલા સંગઠને RBIના ગવર્નર ઉર્જિત પટેલને જાણો શું આપી સલાહ

Yugal Shrivastava
કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે બધું ઠીકઠાક ચાલી રહ્યું નથી. ગત કેટલાક દિવસોથી આ વાતના સંકેતો મળી રહ્યા છે. આ અહેવાલો વચ્ચે...

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કરી ટીપ્પણી, મિસ્ટર 56થી પટેલ આરબીઆઈને બચાવી રહ્યા છે

Yugal Shrivastava
રાજકીય પિચ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પરિપકવ બેટિંગ કરીને કેન્દ્ર સરકારને પોતાના નિશાને લઈ રહ્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીને હજી છ થી સાત માસનો...

આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલની નોટબંધી મામલે સંસદીય સમિતિ કરશે પૂછપરછ

Yugal Shrivastava
નોટબંધી મામલે સંસદીય સમિતિએ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને 12 નવેમ્બરના રોજ તલબ કરવામાં આવ્યા છે. નોટબંધી મામલે ઉર્જિત પટેલને ત્રીજીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે....

નોટબંધી મુદ્દે સંસદની આ સમિતિએ RBI ગવર્નર ઉર્જિત પટેલને 12 નવેમ્બરે બોલાવ્યા

Yugal Shrivastava
સંસદની એક સમિતિએ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને સરકારના નોટબંધીના પગલા અંગે વધુ માહિતી લેવા માટે ત્રીજી વખત બોલાવવામાં આવ્યા છે. આ સમિતિમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન...

શામાટે થાય છે બેંક ઘોટાળા? આજે સંસદીય સમિતિની સમક્ષ હાજર થશે RBI ગવર્નર  

Arohi
બેંક કૌભાંડ મામલે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ સંસદીય સમિતિની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ઉર્જિત પટેલ બેંક કૌભાંડ અંગે જવાબ આપશે. આ પહેલ નાણાકીય સેવાના...

બેન્કિંગ ક્ષેત્ર પર નાણાકીય સેવા સચિવ રાજીવ કુમારને કર્યા સવાલો, ૧૭મે એ ઊર્જિત પટેલને તેડું   

Arohi
બેન્ક કૌભાંડને લઈને દેશભરમાં ચર્ચાઓ છે. તેવામાં સંસદિય સમિતિએ જાહેર અને ખાનગી બેન્કના સામે આવેલા કૌભાંડ પર ચર્ચા કરી ચુક્યુ છે અને મંગળવારે નાણાકિય સેવા...
GSTV