મધ્યપ્રદેશમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ પગરસ્તા પર ગલ્લો અથવા ફેરીનો ધંધો કરતા લોકોને એક હજાર કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. આ માટે 378 શહેરી સંસ્થાઓની...
ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ પર સરકારી સેવાઓ પ્રદાન કરવા માટે શેર કરેલા કેન્દ્રો ચલાવનારી વિશેષ હેતુવાળી કંપની સીએસસી એસપીવીના નેટવર્ક પર એક મહિનામાં ડેટા વપરાશમાં 100...
ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં અનેક કૃષિ અને ગ્રામ્ય લક્ષી બજેટ રજૂ કરતાં, રાજયના લાખો પશુપાલકોની સહાય માટે મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજનાની જાહેરાત...
ગુજરાતનું વર્ષ 2020-2021નું બજેટ આજે રજુ કરવામાં આવ્યું છે. ઉપ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આજે 8મી વખત બજેટ રજુ કર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ...
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ મુલાકાતીઓની સંખ્યામાં સત્તત વધારો થઈ રહ્યો છે. સરકાર દ્રારા પણ અનેક વખત એવી જાહેરાતો કરવામાં આવી છે કે સ્ટેચ્યુ...
ગુજરાતનાં ખેડૂતો ગાયનું સંવર્ધન કરે અને પ્રાકૃતિક ખેતી કરે તે માટે સરકાર પ્રોત્સાહન આપશે, જે અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન...
ગુજરાતના ખેડૂતોની ઘણી માગણીઓ હતી. જે આ બજેટમાં સંતોષવાની સરકારે કવાયત આદરી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્રારા આજે જાહેર કરવામાં આવેલા બજેટમાં સૌથી વધુ રૂપિયા...
સરકાર દ્વારા આગવી પહેલ કરી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ મારફત કુલ ૧૭,૮૬,૭૯૭ યુવાનોને રોજગારી આપવાની વાત મુકવામાં આવી હતી. નાણા પ્રધાન નીતિન પટેલે...
બજેટ વાંચન દરમિયાન નીતિન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તાજમહેલ અને ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા...
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પટેલે બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.7,423 કરોડની જોગવાઈ કરી...
પ્રધાન મંત્રી આવાસ યોજના(પીએમએવાય) હેઠળ સરકારે શહેરી વિકાસ મંત્રાલય અંતર્ગત ૧૦ રાજ્યોમાં ગરીબો માટે આશરે ૨.૬૭ લાખથી વધુ સસ્તા ઘરોના બાંધકામ માટેના કાર્યને મંજૂરી આપી...