GSTV

Tag : UP government

School Fees/ વધી શકે છે તમારા બાળકની સ્કૂલ ફી, આટલા ટકા સુધી થશે વધારી

Damini Patel
ઉત્તર પ્રદેશમાં ગુરુગ્રામ ખાનગી શાળાઓમાંથી પાંચ પશુ તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી. આ માટે સરકાર પાસેથી પરવાનગી પણ લેવામાં આવી છે. વાસ્તવમાં, યુપી સરકારે હવે...

યોગીની નવી લહાણી : મહિલાઓને સરકારી બસમાં મફત મુસાફરી, આ મહિલાઓને મળશે લાભ

Zainul Ansari
કેન્દ્ર-રાજ્ય સરકારો દ્વારા મફતમાં અપાતી ચીજો તથા સેવા એટલે કે ફ્રીબીઝનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે જ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ મહિલાઓને સરકારી બસમાં મફત...

Big Breaking / યુપીમાં યોગીરાજ 2.0, BJP વિધાયક દળના નેતા તરીકે યોગી આદિત્યનાથની પસંદગી

Zainul Ansari
ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર યોગી સરકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. લખનૌના લોક ભવનમાં ગુરુવારે મળેલી ભારતીય જનતા પાર્ટી (BJP) ગઠબંધનના ધારાસભ્યોની બેઠકમાં યોગી આદિત્યનાથને વિધાયક...

CAA પ્રોટેસ્ટ/ સુપ્રીમ કોર્ટનો UP સરકારને આદેશ, પરત કરે રિકવરી હેઠળ વસુલવામાં આવેલા પૈસા

Damini Patel
સુપ્રિમ કોર્ટે યુપી પ્રશાસનને CAAના વિરોધ પ્રદર્શન સાર્વજનિક સંપત્તિને થયેલ નુકસાન માટે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી વસૂલી નોટિસના માધ્યમથી કરવામાં આવેલી તમામ વસૂલી પરત...

આકરું વલણ / ‘જો તમે નહીં સાંભળો તો પરિણામ માટે તૈયાર રહો’, CAA પ્રદર્શનકારીઓ પાસેથી રિકવરી પર SC એ યુપી સરકારને લગાવી ફટકાર

Zainul Ansari
નાગરિકતા સંશોધન કાયદા વિરોધી પ્રદર્શનકારીઓની સામે વસૂલી નોટિસ મામલે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સખત ફટકાર લગાવી છે. SCએ યુપી સરકારને ફટકાર લગાવતા કહ્યુ કે,...

બે ધર્મના પુખ્ત વયના જોડાના લગ્ન જીવનમાં કોઈને પણ હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી : હાઇકોર્ટ

Damini Patel
ઇલ્હાબાદ હાઇકોર્ટે એક મહત્વના આદેશમાં કહ્યું કે અવેધ ધર્મ પરિવર્તન કાનૂન 2021 વિપરીત ધર્મ માનવ વાળા યુગલને લગ્ન કરવા પર રોક નહિ લાગે. રજિસ્ટ્રારને આ...

નેતાઓને લીલાલહેર/ પેપરલેસ બજેટ જોવા દરેક ધારાસભ્યને આ સરકાર આપશે 50 હજાર રૂપિયાનું આઈપેડ

Ankita Trada
ભારતમાં પ્રજાના પૈસે ચૂંટાયેલા નેતાઓ લીલા લહેર કરતા હોય છે અને આ સીલસીલો વર્ષોથી ચાલ્યો આવે છે. હવે યુપી સરકારે પેપરલેસ બજેટ રજુ કરવા માટે...

ભાડુઆતને મળી મોટી રાહત, હવે મકાન માલિક પોતાની રીતે નહી વસુલી શકે રેન્ટ

Ankita Trada
ઉત્તર પ્રદેશની યોગી કેબિનેટના નવા ભાડુઆત કાયદાને મંજરી આપી દીધી છે. તે હેઠળ મકાન માલિક હવે મનમાનીના ઢંગથી ભાડું વધારી શકશે નહી. તેથી ભાડુઆતને ખૂબ...

હવે લવ જેહાદ પર લાગશે લગામ: યૂપી સરકારના વટહુકમ પર રાજ્યપાલે લગાવી મહોર, રાજ્યમાં આજથી કાયદો લાગુ

Ankita Trada
ઉત્તર પ્રદેશમાં લવા જેહાદની વિરુદ્ધ રાજ્ય સરકાર દ્રારા પસાર કરવામાં આવેલ વટહુકમને આનંદીબેન પટેલે મંજૂરી આપી દીધી છે. તે સાથે જ આ વટહુકમને આજથી લાગુ...

આખરે ઉત્તર પ્રદેશની સરકાર યુવતીના રહસ્યો કેમ છૂપાવવા માંગે છે ? શું CM યોગીએ આપી છે સૂચના?

Dilip Patel
ઉત્તર પ્રદેશ હાથરસમાં એક દલિત યુવતી સાથે ગેંગરેપ અને ત્યારબાદ મોતની ઘટનાથી સમગ્ર રાષ્ટ્ર ગુસ્સે છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ ગેંગરેપને ખોટો...

પિડિત વ્યક્તિની ખબર પૂછવા જવાના ગુનામાં 48 પાનાની FIR યોગીની પોલીસે નોંધી, હવે રાહુલ ગાંધીની તસવીર ટ્વીટ કરી

Dilip Patel
ઉત્તર પ્રદેશમાં મહિલાના મોત અને ત્યાર બાદ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા વર્તનને લઈને દેશભરમાં ગુસ્સો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુરુવારે દિલ્હીથી...

Coronaના વધતા કેસના કારણે આ રાજ્યની સરકાર હવે એક્શન મોડમાં, આ તારીખ સુધી કરી દીધું સંપૂર્ણ Lockdown

Arohi
ઉત્તરપ્રદેશમાં વધી રહેલા કોરોના (Corona) ના કેસને કારણે યોગી સરકાર હવે એકશન મોડમાં આવી ગઈ છે. કોરાના પર કાબૂ મેળવવા હવે યોગી સરકારે રાજ્યમાં 55...

સ્કૂલ સંચાલકો આટલા વર્ષ સુધી નહીં વધારી શકે ફી, આ રાજ્યએ ફી વધારા પર પ્રતિબંધ સાથે કડક કર્યા નિયમો

Arohi
કોરોના મહામારીથી લોકો પરેશાન છે. લોકડાઉનને કારણે કામધંધો અને વ્યવસાય બધું બંધ છે. આવક બંધ થવાથી  ઘણા પરિવારો હેરાન પરેશાન છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશની...

આ રાજ્યએ લીધો મોટો નિર્ણય, આટલી શરતો પર 11 પ્રકારના ઉદ્યોગો ચલાવવાની આપી અનુમતિ

Mayur
કોરોના સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે એક મોટું પગલું ભર્યું છે. .યુપી સરકારે આવશ્યક સેવાઓમાં આવતા 11 પ્રકારના ઉદ્યોગોને સશર્ત ચલાવવાની અનુમતિ આપી દીધી...

સરખું ક્ષેત્રફળ, વસતી 4 ગણી વધારે પરંતુ Corona નિયંત્રણમાં ભારતના આ રાજ્યે મેનેજમેન્ટમાં બ્રિટનને પણ પાછું પાડ્યું

Arohi
વિશ્વભરમાં કોરોના(Corona) નું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે રોગચાળાને ખૂબ નિયંત્રણમાં રાખ્યો છે. મળતી માહિતી મુજબ વિકસિત દેશ બ્રિટને...

અલાહાબાદ હાઇકોર્ટે યોગી સરકારને આપ્યો મોટો ઝટકો

GSTV Web News Desk
લખનૌમાં હિંસા દરમ્યાન જાહેર સંપતિને નુકસાન કરનારા ઉપદ્રવીઓના પોસ્ટર્સ લગાવવા મામલે અલાહાબાદ હાઇકોર્ટે યોગી સરકારને મોટો ઝટકો આપ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટે યોગી સરકારને આરોપીઓ પોસ્ટર...

પાણી બચાવવા સરકારે લીધો અનોખો નિર્ણય, હવે વિધાનસભામાં સાંસદોને કરવું પડશે આ

Arohi
દેશમાં એક મોટા ભાગનો વિસ્તાર સતત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તેને જોતા યુપી સરકારે પાણી બચાવવાનો એક અનોખો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ...

17 OBC ને SC યાદીમાં સમાવતું UP સરકારનું પગલું ગેરબંધારણીય

Mansi Patel
ઉત્તરપ્રદેશમાં અન્ય પછાત વર્ગો (અધર બેકવર્ડ કલાસિસ ઓબીસી)ની ૧૭ જ્ઞાતિઓને અનુસૂચિત જાતિ (શિડયુલ્ડ કાસ્ટસ્- એસસી)ની યાદીમાં સમાવિષ્ટ કરવાના યુપી સરકારના પગલાંનને ગેરબંધારણીય ગણાવી કેન્દ્રે જણાવ્યું...

56ની છાતી રોજગાર કેમ આપી શકતી નથી? પ્રિયંકા ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

Arohi
યુપીમાં ગંગા યાત્રાએ નિકળેલા પ્રિયંકા ગાંધીએ મોદી અને યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણીમાં જે 70 વર્ષનું રટણ કરે છે...

અહીં સ્નાતકમાં પ્રવેશ મેળવનારી દરેક દીકરીને મળશે 15 હજાર

GSTV Web News Desk
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં અધ્યક્ષપદે મળેલી યુપી કેબિનેટ બેઠકમાં કન્યા કેળવણી માટે મહત્વનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે અંદાજપત્રમાં કન્યા સુમંગલા યોજનાની જાહેરાત કરી...

ભાજપનો વિકાસ!! યોગી સરકારનાં રાજ્યનું આ આખુ ગામ ભીખારી છે, પેઢી દર પેઢી ભીખ જ માંગે છે

Yugal Shrivastava
ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાનું એક એવું ગામ જ્યાં માત્ર ભિખારી જ રહે છે. અહીં માતા-પિતાના મનમાં બાળકોના જન્મ સાથે જ તે ડૉક્ટર અથવા એન્જિનિયર બનશે...

શું વાત છે!! યોગી સરકાર કુંભનાં મેળામાં 5 લાખ કૉન્ડોમનું વિતરણ કરશે??

Yugal Shrivastava
કુંભ મેળો આવી ગયો છે અને તેની સાથે ખૂબ જ ઉત્સાહ અને વિચિત્ર સમાચારો પણ લાવ્યો છે. એક અલગ જ સમાચાર વાયરલ થઈ રહ્યાં છે....

અનુપ્રિયા પટેલે પીએમ મોદીની કરી પ્રશંસા, કહ્યું આ સરકારથી છે મુશ્કેલી

Arohi
એનડીએના ઘટકદળ અપનાદળ-એસની ભાજપ પ્રત્યે નારાજગીના અહેવાલો તાજેતરમાં ખાસા ચર્ચામાં છે. વડાપ્રધાન મોદીની તાજેતરની ગાઝીપુર અને વારાણસીની મુલાકાત વખતે અપનાદળ-એસના નેતા અને કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા...

રામમંદિર પર સરકારે કર્યા હાથ અધ્ધર, કહ્યું નિર્માણ તારીખ કહી ન શકાય

Arohi
અયોધ્યામાં રામમંદિર નિર્માણ પર ઉત્તરપ્રદેશ સરકારના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યે કહ્યું છે કે રામમંદિર પર તેઓ કંઈપણ કરી શકે તેમ નથી. કારણ કે આ મામલો...
GSTV