GSTV

Tag : up cm

Big News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ, કુંભ મેળામાં થયા હતાં સામેલ

Dhruv Brahmbhatt
દેશમાં કોરોના હાહાકાર વર્તાઈ રહ્યો છે. દેશમાં કોવિડ -19ના સંક્રમણના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારીની સ્થિતિ જોતાં જુદા જુદા રાજ્યોમાં અલગ...

યોગીના રાજમાં અત્યાર સુધી થયા 6,200થી વધુ એન્કાઉન્ટર, જ્યાં તપાસ થઈ ત્યાં ક્લીન ચીટ

Dilip Patel
માર્ચ 2017 માં, યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી, ગુનેગારો અને પોલીસ વચ્ચે 6,200 થી વધુ એન્કાઉન્ટર થયા છે. જેમાં 14 હજારથી...

કાનપુર અપહરણ-હત્યા કેસમાં 4 પોલીસ અધિકારી સસ્પેન્ડ, સીએમ યોગી આદિત્યનાથે આપ્યા ખંડણીની રકમ અંગે તપાસના આદેશ

pratikshah
કાનપુરમાં એક લેબ આસિસ્ટન્ટ સંજીત યાદવના અપહરણ બાદ હત્યા કેસમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી કાર્યવાહી કરી છે. સીએમ યોગી આદિત્યનાથે આઇપીએસ અધિકારી અપર્ણા ગુપ્તા, તત્કાલીન...

સીમા વિવાદ પર યોગીઆદિત્યનાથે નેપાળને આપી ચેતવણી, કહ્યું: તિબ્બતનું ઉદાહરણ યાદ રાખજો

pratikshah
નેપાળ સાથેના સીમા વિવાદમાં હવે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ઝંપલાવ્યું છે. યોગી આદિત્યનાથ અને નેપાળના પ્રધાન મંત્રી કેપી શર્મા ઓલી વચ્ચે બુધવારે વાર-પલટવારનો...

સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવના નિવેદન બાદ સીએમ યોગીએ માફીની માગ કરી

Yugal Shrivastava
ઉત્તરપ્રદેશના સૈફઈમાં સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે પુલવામા હુમલા અંગે આપેલા વિવાદિત નિવેદન બાદ સીએમ યોગીએ સપા પાસે માફીની માગ કરી. સીએમ યોગીએ જણાવ્યુ કે,...

આ રાજ્યની આખી કેબિનેટે ગંગામાં લગાવી ડૂબકી, મીટિંગ પૂરી થતાં જ પહોંચ્યા સંગમઘાટ

Karan
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યુપી સરકારની કેબિનેટ બાદ કેબિનેટ પ્રધાનોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ હતું. સીએમ યોદી સહિત ભાજપના નેતાઓ સંગમ ઘાટ પહોંચ્યા હતા. જ્યાં...

ભગવાન રામ અમારા માટે કોઈ કઠપુતળી નથી : કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી

Yugal Shrivastava
કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ રામ મંદિર મામલે કહ્યુ કે, ભગવાન રામ અમારા માટે કોઈ કઠપુતળી નથી. જેથી અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સમાજવાદી પાર્ટી અને...

આજે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

Yugal Shrivastava
નર્મદામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણ બાદ આજે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. સ્ટેચ્યુના લોકાર્પણ બાદ યોગી આદિત્યનાથ...

ગૌરવ યાત્રામાં હાજરી આપવા યુપી સીએમ યોગી આદિત્યનાથ ગુજરાતના પ્રવાસે

Yugal Shrivastava
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે ગુજરાત ગૌરવ યાત્રામાં હાજરી આપવાના ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર જોર શોરથી થઇ રહ્યા છે અને યાત્રાઓ અને...
GSTV