નાણા પ્રધાન નિર્મલા સીતારમને બજેટમાં બ્રીફકેસની પરંપરાને તોડી છે. તેઓ બ્રીફકેસના બદલે લાલ રંગના ફોલ્ડરમાં બજેટ રજૂ કરવાના છે. આ ફોલ્ડર પર અશોક સ્થંભનું ચિન્હ...
નાણામંત્રી પીયૂષ ગોયલે budget 2019 નાં ભાષણમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની જાહેરાત કરતા કહ્યું કે માસિક યોગદાન પર કારીગરોને તેમની 60 વર્ષની ઉંમર પછી દર...
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પોતાનું છેલ્લું બજેટ જાહેર કરવા જઈ રહી છે. ચૂંટણીના વર્ષમાં આવનારા આ બજેટને લઈને માનવામાં આવે છે કે ઘણાં વસ્તીવાદી વચનો...
દેશમાં બજેટનો ઇતિહાસ ભારતની આઝાદી કરતા પણ જુનો છે. ભારતમાં પહેલું બજેટ લાવવાનો અને રજૂ કરવાનો શ્રેય જેમ્સ વિલસન નામના અંગ્રેજ અધિકારીને જાય છે. તેણે...
1 ફેબ્રુઆરી 2019 તે તારીખ હશે જ્યારે મોદી સરકારના 5 વર્ષના કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરવામાં આવશે. જો કે, આગામી 3-4 મહિનામાં લોકસભાની ચૂંટણીઓ યોજાશે,...
1 ફેબ્રુઆરી નજીક છે અને એનડીએ સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં તેના અંતિમ બજેટ રજૂ કરવા તૈયાર છે. નાણામંત્રાલયે 21 મી જાન્યુઆરીએ પરંપરાગત ‘હલવા સમારોહ’ નું...
વચગાળાના બજેટને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. વચગાળાના બજેટને લઇને નાણાંમંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ થશે. નાણાંમંત્રાલયના પ્રવક્તા...
કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહે બુધવારે જણાવ્યું હતું કે, બજેટ દેશના ખેડૂતો માટે સમર્પિત હશે. કારણ કે, સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું...
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત સારી ન હોવાથી કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ કેન્દ્રનું વચગાળાનું બજેટ રજૂ કરશે. કેન્દ્રનું આ બજેટ 1લી ફેબ્રુઆરીએ રજૂ થવાનું...
કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલને નાણા મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પિયૂષ ગોયલ પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરી શકે છે. નાણા...
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરવાનું છે. જોકે મોદી સરકાર વચગાળાના બજેટની પરંપરા તોડતા પૂર્ણકદનું બજેટ રજૂ કરે તેવી સંભાવાન...
સંસદનું વચગાળાનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યુ છે. બજેટના પહેલા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્ને સદનમાં સંબોધન કરશે. જે બાદ પહેલી ફેબ્રુઆરીના રોજ...