કોરોનાકાળમાં ઘણા લોકોએ નોકરી ગુમાવી અને આ દરમિયાન બેરોજગારી દર ઘણો ઝડપથી વધ્યો હતો. સીએમઆઈઆઈના એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર...
લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવનારા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર રાહતની એક યોજના લઈને આવી રહી છે. અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના (એબીવીકેવાય) હેઠળ ઈએસઆઈસીમાં રજિસ્ટર્ડ કામદારોને...
મોદી સરકારના બીજા કાર્યકાળમાં એક વાર ફરી બેરોજગારી દરના આંકડાઓ અંગે વિવાદ સર્જાયો છે. આ વચ્ચે, સેન્ટર ઓફ મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના બેરોજગારી અંગેના નવા...
મોદી સરકારના બીજા કાર્યકાળમાં એક વાર ફરી બેરોજગારી દરના આંકડાઓ અંગે વિવાદ સર્જાયો છે. આ વચ્ચે, સેન્ટર ઓફ મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના બેરોજગારી અંગેના નવા આંકડાથી સરકારની...
ભારતમાં બેરોજગારી દર અઢી વર્ષની ટોચ પર છે. ગત ફેબ્રુઆરી મહિનામાં બરોજગારીનો દર શિખર પર પહોંચ્યો છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમી તરફથી મંગળવારે જાહેર...
ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં બેરોજગારીનો દર વધીને બે વર્ષના શિખર પર પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) તરફથી જાહેર આંકડાઓ મુજબ, ફેબ્રુઆરી 2019માં...