ઉજ્જૈનને મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની માનવામાં આવે છે. અહીં બાર જ્યોતિર્લિંગમાંથી એક એવા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર આવેલું છે. સાથે જ આ પવિત્ર સ્થાન ધરતીપુત્ર મંગળ દેવનું...
કાનપુર કેસનો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથેની મુઠભેડમાં માર્યો ગયો હતો. પોલીસનું કહેવું છે કે યુપી એસટીએફ કાર વિકાસ દુબેને...
કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનના મહાકાળ મંદિરમાંથી જીવતો પકડાયો છે. જોકે, જે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યાં છે તે જોતા એવું લાગે છે કે, એન્કાઉન્ટરની...
આખી દુનિયા કોરોના(Corona) વાયરસથી ભયમાં છે હજારો લોકો આ વાયરસના કારણે જીવ ગુમાવી ચુક્યા છે અને હજારો લોકોને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દેશમાં...
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ દ્વારા મુસાફરોને સારી સુવિધા અને સારી સેવા મળી રહે તે હેતુથી ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વોલ્વો બસ શરુ કરવામાં આવી છે....
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક દર્દનાક રોડ અકસ્માતમાં 12 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મળેલી માહિતી અનુસાર, તમામ લોકો એક જ પરિવારના હતા. જે કોઇ લગ્ન સમારોહમાં...
કાર્તકસુદ-પાંચમ એટલે કે લાભપાંચમ. આજના દિવસને જ્ઞાનપંચમી નામથી ઓળખવામાં આવે છે. આજ દિવસને ગુજરાતીઓ લાભ પાંચમના નામે ઓળખે છે. આજના શુભ દિવસથી વેપાર-ધંધાની શરૂઆત થાય...
આજથી પવિત્ર શ્રાવણમાસની શરૂઆત થઈ છે. ત્યારે ઉજ્જૈન ખાતેના મહાકાલેશ્વર મંદિરમાં પણ વિશેષ ભસ્મ આરતી યોજાઈ હતી.અને મહાદેવને શૃંગાર કરવામાં આવ્યો. દુર દુરથી આવેલા શ્રદ્ધાળુઓએ...
ભગવાન શિવના સૌથી રહસ્યમયી સ્વરૂપો માંથી એક છે મહાકાલ. વર્ચમાનમાં મહાકાલના રૂપમાં ભગવાન ભોલેનાથ તીર્થ નગરી ઉજ્જૈનમાં બિરાજમાન છે. ભસ્મ આરતી વહેલી સવીર્ 4 વાગે...
ગાંધીનગરનો એક પરિવાર ઉજ્જૈન ખાતે લગનમાંથી પરત ફરી રહ્યો હતો. જે દરમિયાન ઇન્દોર-અમદાવાદ હાઇ-વે પર કાર ટાયરમાં પંચર થવાથી કારને સાઇડમાં રોકી હતી. ત્યારે અચાનક...
ઉજ્જૈનના પવિત્ર મહાકાલ જ્યોતિર્લિંગના ઘસાવાનો મામલો ઘણાં લાંબા સમયથી ચર્ચામાં છે. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે કે ઉજ્જૈન ખાતેના મહાકાલના જ્યોતિર્લિંગ પર...