સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એવામાં દેશમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ હાલમાં મહારાષ્ટ્રની જોવા મળી રહી છે. ત્યારે તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કોરોનાથી...
મહારાષ્ટ્રના રાજકારણમાં એક પછી એક બની રહેલી ઘટનાઓના કારણે ભારે ઉથલપાથલ સર્જાઈ રહી છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના પત્રમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપો...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સમયે તેમણે મહારાષ્ટ્રમાં નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી લાગુ કરવામા આવેલા સંપૂર્ણ...
મહારાષ્ટ્રમાં કોરોના ખતરનાક સ્થિતિ પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં લોકોના આવનજાવન પર અંકુશ લાગવાની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ લોકોને એલર્ટ કરતા કહ્યું...
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટી કાર્યકર્તાઓને પત્ર લખ્યો છે. પત્રમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતુ કે, દેશના ગુજરાતી ગૃહ પ્રધાન શિવસેનાને ખતમ...
કેન્દ્ર સરકાર તરફથી ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં રાજધાની દિલ્હીની સરહદ પર હજારોની સંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોને...
મહારાષ્ટ્ર સરકારે રાજ્યના વિપક્ષી નેતાઓની સુરક્ષામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસ, મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે, કેન્દ્રીય...
મુંબઈમાં રહેતા ગુજરાતીઓને રીઝવવા માટે શિવસેના અચાનક જ હરકતમાં આવી છે. શિવસેનાએ પોતાની ગુજરાતી વિંગને એક્ટિવેટ કરી છે અને પાર્ટીના વરિષ્ઠ ગુજરાતી નેતાઓને પાર્ટીએ ગુજરાતી...
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા મોટા નેતાઓએ પાણીનાં બિલ ભર્યાં નથી એટલે બીએમસીએ તેમને ડિફોલ્ટર્સ લિસ્ટમાં ઉમેરી દીધા હોવાનું જાણવા મળ્યું હતું....
મહારાષ્ટ્રમાં એક બીજાના સાથીદારમાંથી કટ્ટર દુશ્મન બનેલા ભાજપ અને શિવસેના વચ્ચેનો શાબ્દિક જંગ ચાલુ જ છે. ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે ઠાકરે સરકારના...
દિલ્હી અને મુંબઈ સહીત સમગ્ર મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને લઈને મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જ્યાં એક તરફ દિલ્હીમાં કોરોનાના કેસ સતત...
નોટબંધીના ચાર વર્ષની ભાજપ દ્વારા ઉજવણીને લઈને શિવસેનાએ ધારદાર કટાક્ષ કર્યો છે. શિવસેનાએ જણાવ્યું કે, કેન્દ્રના આ પગલાંથી સંખ્યાબંધ લોકોએ આત્મહત્યા કરી હતી તેમજ અનેકના...
યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્ર સીએમ ઉધ્ધવ ઠાકરે વચ્ચે હવે બોલીવૂડને લઈને ખેંચતાણ શરુ થઈ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે યુપીમાં ફિલ્મ સિટી બનાવીને...
મહારાષ્ટ્રના પરભણીથી શિવસેના સાંસદ સંજય જાધવે પોલીસ ફરિયાદ કરી છે. તેમને ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની હત્યા માટે રૂપિયા 2 કરોડની સોપારી આપવામાં આવી છે....
શિવસેનાની વાર્ષિક દશેરા રેલી રવિવારે દાદર સ્થિત સાવરકર ઓડિટોરિયમ ખાતે યોજાઈ ગઈ. આ તકે સીએમ ઉદ્ધવ ઠાકરે એ પોતાના સંબોધનમાં પીએમ મોદી પર નિશાન સાધ્યું...
મહારાષ્ટ્ર સરકારે પૂર પ્રભાવિત ખેડુતો માટે 10 હજાર કરોડ રૂપિયાનાં પેકેજની ઘોષણા કરી છે, આ રકમ દિવાળી પહેલા આપવામાં આવશે, ઉધ્ધવ ઠાકરેનાં નેતૃત્વવાળી સરકારે ગૃહ...
રાજ્યમાં કેસની તપાસ માટે CBIને મહારાષ્ટ્ર સરકાર તરફથી આપવામાં આવેલી સામાન્ય સહમતિને ઉદ્ધવ ઠાકરે સરકારે બુધવારે પરત લઈ લીધી છે. એટલે કે હવે મહારાષ્ટ્રમાં CBIએ...
દેશમાં કોરોના મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં લોકડાઉનના પ્રતિબંધો હળવા થતાં પાર્ક અને દારૂ વેચતા બાર ખૂલી ગયા છે, પરંતુ મંદિરો ખોલવા પર હજુ પ્રતિબંધ...
આખા દેશમાં કોરોનાનું સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમાં છે. જેના પગલે મહારાષ્ટ્ર સરકારે ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી નથી. જોકે હવે ભાજપે તેને વિરોધનો મુદ્દો બનાવ્યો...
બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે ટવિટર પર વધુ ગરમાયો છે. કંગનાએ મુંબઇ એરપોર્ટ પરથી ટવિટ કર્યું હતું કે...
કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થવાનુ નામ નથી લઈ રહ્યો. કંગના બોલીવુડના એવા કેટલાક સ્ટાર્સમાંની એક છે જે શિવસેના પક્ષની સામે ખુલ્લેઆમ...
એક ખાનગી ચેનલ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રથમ આવ્યા છે જયારે 5માં ક્રમે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે...
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં વાઘની સંખ્યા વધી રહી છે. જેથી મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ વાઘને સુરક્ષાને લઈને અમુક વાઘને અન્ય જગ્યાએ ખસેડવા નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ...
સુશાંતસિંહ રાજપુત કેસ મામલે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચે વિવાદ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ...
મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ વચ્ચે નવો ડખો પડયો છે. ઉધ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં રોજગારી અંગેની તમામ જાણકારી લોકોને મળે એ માટે મહાજોબ પોર્ટલ શરૂ કર્યું છે....