મોબાઇલના માત્ર એક ક્લિકથી કોરોનાની સારવાર શક્ય બનશે. તમને આ જાણીને આશ્ચર્ય થશે, પરંતુ દેશની સૌથી મોટી લોકશાહી પાર્ટીએ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોરોનાની સારવાર...
Hetero કંપનીએ કોરોનાની ડ્રગ Molnupiravirના તાત્કાલિક ઉપયોગ માટે ડીસીજીઆઈની મંજૂરી માંગી છે. Molnupiravir એક ટેબ્લેટ છે અને હળવા દર્દીઓને આપી શકાય છે. હેટોરો કંપની ક્લિનિકલ...
દેશના બાકીના ભાગની જેમ બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા એમ્ફોટેરિસિન બી ઈંજેક્શનની માંગ અચાનક વધી ગઈ, કેમ કે બ્લેક ફંગસ એટલે કે મ્યુકર માયકોસિસના...
કોરોના મહામારી વચ્ચે હવે મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીનો પગ પેસારો થયો છે. પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં હાલમાં મ્યુકોર માઇકોસિસના 16 દર્દી સારવાર હેઠળ છે. જેમાં 10 કન્ફ્રર્મ...
બોલિવૂડ અભિનેતા સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે. મુંબઇમાં કોકિલાબેન હોસ્પિટલમાં પ્રારંભિક સારવાર ચાલી રહી છે. હવે તે અમેરિકા માટે સારવાર માટે જશે. તેણે વિઝા માટે...
દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના એઈમ્સના ડિરેક્ટર ડો.રનદીપ ગુલેરિયાએ એક પોસ્ટ-કોવિડ રિકવરી ક્લિનિક શરૂ કરવામાં આવશે. જેથી તેમની ફેફસાની ક્ષમતામાં સુધારો કરવા...
ફાર્માસ્યુટિકલ મેજર લ્યુપિન(Lupin)એ બુધવારે COVID-19 ના હળવા અને ઓછા ગંભીર દર્દીઓની સારવાર માટે ફેવિપીરાવીર (Favipiravir)ને ‘કોવિહાલ્ટ’ (Covihalt)નામના બ્રાન્ડ નામથી દવા લોન્ચ કરી છે. તેની એક...
કોરોના (Corona) વાયરસથી બચવા માટે પ્લાઝ્મા થેરેપીની ખૂબ ચર્ચા થઈ રહી છે. દિલ્હી સહિત અમુક રાજ્યોમાં દર્દીઓએને આ થેરાપી આપવાની શરૂ કરી દેવામાં આવી છે....
કોરોના વાયરસની તપાસને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, 50 કરોડ લોકોની તપાસ અને ઈલાજ આયુષ્યમાન ભારત દ્વારા...
બોલિવુડ સિંગર કનિકા કપૂર, લખનઉના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજુએટ ઇંસ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના આઈસોલેશન વોર્ડમાં દાખલ છે. થોડા દિવસો પહેલા ખબર આવી હતી કે તેનો...
કોરોના (Corona) એ દુનિયાના 110થી વધુ દેશોને તેની ઝપેટમાં લઈ લીધા છે. ચીનની બહાર કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ચીનમાં કોરોનાના કન્ફર્મ કેસોની...
કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ચીનમાં માણસમાંથી પ્રાણીમાં કોરોના વાઇરસ પ્રસર્યો હોવાનો કિસ્સો પણ બહાર આવ્યો છે. આવા સંજોગોમાં હવે તમારા કમ્પ્યુટર પણ...
કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, એ સાથે તકેદારીના પગલાંને કારણે કાબુમાં પણ આવી રહ્યો છે. હાલની સ્થિતિ પ્રમાણે તેને ફેલાતો અટકાવવો મુશ્કેલ બન્યો છે. પરંતુ...
કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે ભારત સરકારે તમાંમ વિદેશીઓના 15 એપ્રિલ સુધી વિઝા રદ કરી દીધા છે. ભારત સરકારના આ નિર્ણયને કારણે ભારતના ટ્રાવેલ, ટુરિઝમ...
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાને વિશ્વ માટે મહામારી જાહેર કરવાની બીજી તરફ અમેરિકાએ પણ યુરોપના દેશોમાંથી અમેરિકા...
કર્મચારી રાજ્ય વીમા નિગમથી પોતાના મહિલા લાભાર્થીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે. એએસઆઈસીએ પોતાના ગર્ભવતી લાભાર્થીઓને મેટરનિટી સંબંધી સેવાઓ બીજા હોસ્પિટલથી લેવા પર હવે...
ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની ફડક હવે સૌરાષ્ટ્રમાં પણ પેસી ગઈ છે, ચીનથી પરત પોતાના વતન જેતપુર આવેલી એક મેડિકલ સ્ટુડન્ટને શંકાસ્પદ લક્ષણ જણાતાં...
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સારવાર માટે લંડન રવાના થયા છે. અનેકવિધ રોગોથી ઘેરાયેલા નવાઝ શરીફને લાહોર હાઇકોર્ટે 4 અઠવાડિયા માટે વિદેશ જવાની મંજૂરી આપ્યા...
આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને હજુ પણ રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે ઈડીની અરજી પર ચિદમ્બરમની કસ્ટડી 27 નવેમ્બર સુધી લંબાવી...
રાજકોટમાં રોગચાળો વકર્યો છે. છેલ્લા કેટલાય સમયથી રોગચાળાએ માજા મૂકી છે. એક તરફથી તંત્ર દ્વારા સતત રોગચાળો અટકાવવાની કામગીરી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવી...
નવરાત્રિમાં લોકો સ્કીન પ્રત્યે ઘણા જાગૃત બને છે. અલગ અલગ સ્કીનની સમસ્યાઓ માટે વિવિધ ટ્રીટમેન્ટ કરાવે છે. સ્કીનની કાળજી રાખવા માટે તડકામાં જવા સમયે કાળજી...