કોરોના વાયરસને કારણે ભારત સહિત આખી દુનિયામાં તબાહી મચાવી દીધી છે. આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે મોદી સરકારે દેશવ્યાપી લોકડાઉન (Lockdown) કર્યું છે. આને...
મહારાષ્ટ્રના નાગપુરમાં દેશનો સૌ પ્રથમ ચાર માળનો ટ્રાન્સપોર્ટ પુલ બંધાશે. કેમ્પરી રોડ પર બનતો આ પુલ નાગપુર મેટ્રોનો એક ભાગ રહેશે. નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ...
અમદાવાદમાં ચાર જુલાઇએ યોજાનારી રથયાત્રા માટે આસામથી ચાર હાથી લાવવામાં આવે તે માટેના ચક્રો ગતિમાન થયા છે. જોકે, અમદાવાદને હાથી મોકલવા સામે આસામના કેટલાક એનિમલ...
હાલમાં જ નવી દિલ્હીની કેજરીવાલ સરકારે મહિલાઓને દિલ્હી મેટ્રો ટ્રેનમાં મફત મુસાફરીની સુવિધા આપવાનું વચન આપ્યું છે અને આ અંગે કાર્યવાહીનો દોર પણ શરૂ કરેલ...
રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ સતત ચિંતાજનક થઈ રહી છે. તાજેતરમાં જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક...
ભારત બંધને લઈને બિહારમાં જનજીવન પર મોટી અસર દેખાઈ રહી છે. બિહારના ખગડિયામાં સવર્ણ સંગઠનો દ્વારા નેશનલ હાઈવે-31 પર જામ લગાવવામાં આવ્યો છે. અહીં લોકોએ...
ટ્રેન ટ્રાન્સપોર્ટ એક માધ્યમ છે તેને રેસ્ટોરન્ટ, મેસ અથવા કેન્ટીન ગણી શકાય નહીં. આ વાત કહી છે ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ્સે પોતાના એક ઓર્ડરમાં. એએઆરનો...