હરિયાણાના ઓલ્ડ ફરીદાબાદ રેલ્વે સ્ટેશન પર, એક માલગાડી દિવાલ તોડીને પાર્કિંગ એરિયામાં પહોંચી ગઈ હતી, જેના કારણે કેટલાક વાહનોને નુકસાન થયું હતું. માલગાડીના દીવાલ તોડવાના...
ગાંધીનગર કેપીટલ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન તા.૨ માર્ચથી અમદાવાદ રેલવે સ્ટેશને પાંચ મિનિટના બદલે હવે ૧૫ મિનિટ રોકાશે. આ ટ્રેનના ૯૦ ટકા મુસાફરો અમદાવાદથી બેસે...
શતાબ્દી અને વંદે ભારત ટ્રેનમાં ટૂંક સમયમાં જ મુસાફરોને તેમની પસંદગીના રેડિયો મનોરંજનનો આનંદ પ્રાપ્ત કરાવશે. ભારતીય રેલ્વેએ પ્રવાસ દરમિયાન ફેસિલીટી આપવા માટે મુસાફરોના મનોરંજન...
સુરતના હજીરાપટ્ટીના મહાકાય ઉદ્યોગો માટે છેલ્લા ઘણા વર્ષોથી અલગ રેલ્વે ગુડઝ ટ્રેન શરૃ કરવા માટે ચાલી રહેલી વિચારણાનો અંત આવ્યો છે. ગોથાણ થી હજીરા સુધીના...
રેલવેએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ૯ મહિનામાં ૧.૭૮ કરોડથી વધારે ટિકિટ વગરના યાત્રીઓ અને સામાનની બુકિંગ કરાવ્યા વગર યાત્રા કરનારાઓને પકડયા હતાં. ઉલ્લેખનીય છે કે...
ઉત્તર પ્રદેશમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક મહિલાનું આઠ મહિનાનું બાળક જ્યારે ભૂખથી રડવા લાગ્યું ત્યારે તેણે આ અંગે ટ્વિટ કરીને રેલવે મંત્રીને જાણ કરી...
વલસાડમાં અતુલ રેલ્વે સ્ટેશન નજીક મોટી દુર્ઘટના ટળી. કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને...
કોરોનાના વધતા જતા કેસો અને ત્રીજી લહેરની દસ્તકને જોતા સરકારથી લઈને વહીવટીતંત્ર એલર્ટ છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કોરોનાને લઈને નવી ગાઈડલાઈન બહાર પાડી હતી. ત્યારે...
મુંબઈના શિવડી રેલવે સ્ટેશન પર મોટરમેનની સમજથી આપઘાત કરવા આવેલા એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનાનો વિડિયો ભારતીય રેલવેએ પોતાના ટ્વિટર હેન્ડલ પર...
ઘણી વાર મુસાફરી દરમિયાન તમે જોયું હશે કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતી વખતે ઘણી વખત બસ, ટેક્સી વગેરેના ડ્રાઈવર કારને રોકીને પોતાના માટે કોઈ સામાન...
મોટી ઉંમરના લોકોને વર્ષોથી રેલ્વેમાં મુસાફરી કરવા માટે અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવે છે પરંતુ, કોરોનાના સંક્રમણ બાદ રેલ્વે દ્વારા મળતી બધી જ છૂટછાટ પાછી...
બ્રિટનમાં એક ટીવી સ્ટારે પહેલા રેલ્વે સ્ટેશન અને પછી ટ્રેનની અંદર જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો. આટલું જ નહીં, યુવકોના ટોળામાંથી એક વ્યક્તિએ તેનું ટોપ...
ઉત્તર-પશ્ચિમ રેલ્વેએ 83 ટ્રેન સેવાઓને વિશેષમાંથી સામાન્યમાં રૂપાંતરિત કરીને તેના નંબરો બદલ્યા છે. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણે આ માહિતી આપી...
ટ્રેનથી મુસાફરી કરતા યાત્રિઓ માટે રાહતના સમાચાર છે. કોરોનાકાળના કારણે છેલ્લા દોઢ વર્ષથી જીરો લગાવી ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનો નિયમિત રીતે પૂર્વના નંબર અને અગાઉના...
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટૂંક સમયમાં ટ્રેનોમાંથી વિશેષ ટેગ હટાવવા અને વધેલા ભાડામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશમાં ટ્રેનોનું સંચાલન બે...
જો તમે ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારે માટે જ છે. પશ્ચિમ રેલવે (Western Railway)એ ડિસેમ્બર અને ફેબ્રુઆરી...
ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. દરરોજ કરોડો લોકો ટ્રેનમાં બેસીને તેમના ગંતવ્ય સ્થાને પહોંચે છે. દેશમાં લોકલ ટ્રેનથી લઈને લક્ઝરી ટ્રેનો દોડે છે....
Changes from November 1, 2021: આજે પહેલી નવેમ્બર છે. જે મહિનામાં લોકો દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે. દિવાળી પહેલા ધનતેરસ પર લોકો ઘણી બધી ધાતુઓની...
ભારતીય રેલવે નેટવર્ક વિશ્વમાં ચોથા નંબરે છે. લોકો લાંબા અંતર માટે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં લોકો ટ્રેનમાં સમય પસાર કરવા માટે...
હૈદરાબાદથી પુણે આવી રહેલી ટ્રેનમાં રાત્રે એક મુસાફરની અશ્લીલ હરકત જોઈને એક મહિલાના મોઢાથી ચીસ નીકળી ગઈ. આ ચીસ સાંભળીને ટ્રેનની બોગીમાં સૂતા બીજા મુસાફરો...