નાબાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ અને સેવાનિવૃત કર્મચારીએ બે દાયકા કરતા વધારે સમયથી પેન્શનની રાહ જોઈ રહ્યાં છે. મંગળવારે એક દિવસની હડતાળ કરી હતી. નાબાર્ડના સેવારત અને...
કોરોના વાયરસ સંક્રમણની (Coronavirus Pandemic) બીજી વેવ આવવાની શંકાના કારણે રોકાણકારોએ હવે સેફ ઈન્વેસ્ટમેન્ટ ખરીદી શરૂ કરી દીધી છે. તેના માટે અમેરિકી ડોલરમાં(US Dollar) તેજી...
ભારત સરકારે લગભગ 90 દિવસ બાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સ અને અમેરિકા સાથે દ્વિપક્ષીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેના...
ગુજરાત યુનિવર્સિટીની સ્ટુડન્ટ સેનેટ અને સ્ટુડન્ટ વેલ્ફેર બોર્ડની ચૂંટણી અંતે આજે પૂર્ણ થઈ ગઈ છે અને સરેરાશ 75 ટકા જેટલુ મતદાન થયુ છે. કેટલાક સેન્ટરો...
છ ડિસેમ્બર એટલે કે શુક્રવારે બાબરી ધ્વંસની 27મી વરસી છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં પોલીસને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે...
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરી શકે છે. સંભાવના છે કે તેઓ પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાના...
હવામાન વિભાગે મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં સીઝનનો સૌથી સારો વરસાદ પડ્યો છે. જેથી ફરીવાર મેઘરાજા મુંબઈને ધમરોળી શકે છે....
ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રવિવારે સાંજે 6:43 કલાકે શરૂ થયું છે. 22 જુલાઇના રોજ 2:43 કલાકે તેને લોન્ચ કરવામાં આવશે. આંધ્રપ્રધેશના શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર પરથી લોન્ચ...
અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. મુસાફરોના સારા પ્રતિસાદને જોતા તેમજ તેઓની માંગણીને ધ્યાને લઇને તા.૧૭ જૂનથી મેટ્રો ટ્રેનને સવારે ૯ વાગ્યાથી...
પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની સાથે મારા-મારીની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે.. પશ્ચિમ બંગાળમાં તબીબોની હડતાળની સાથે સાથે આજે દેશભરમાં તબીબોએ હડતાળનું એલાન કર્યું છે.. ઇન્ડિયન મેડિકલ...
એક તરફ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે..ત્યારે સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલી એક શાળાની વીજ મીટર પેટીમાં આગ લાગ્યાનો બનાવ બન્યો..ગોપીપુરાની રાયચંદ દિપચંદ શાળામાં આગની...
ઉત્તર ભારતમાં ભંયકર ગરમીના કારણે હવામાન વિભાગે આજે અનેક રાજ્યમાં રેડ એલર્ટ આપ્યુ છે. દિલ્હીમાં સતત ગરમીના કારણે રવિવારે 43.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ.. ગરમીના...
સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ રાજનાથ સિંહ પ્રથમ વખત સિચાયીનની મુલાકાતે છે. જ્યાં તેમણે સિયાચીન યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી.. અને ફિલ્ડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઝારખંડની મુલાકાતે છે. પીએમ બેગુસરાયમાં આયોજીત એક સરકારી કાર્યક્રમમાં ભાગ લેશે અને અનેક યોજનાઓનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરશે. પીએમ...
ગાંધીનગરના પતંગરસિયાઓમાં ઉત્તરાયણનો અકબંધ રહેલો ઉત્સાહ જોતા સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે. પોતાના ધાબે પતંગોના યુદ્ધ ખેલવા માટે સજ્જ થયેલા પતંગરરિકોએ હર્ષોલ્લાસથી ઉત્તરાયણ...
ખગોળ વિદ્યા પ્રમાણે મકરસંક્રાન્તિ એટલે સૂર્યનું મકરરાશિમાં જવું. આ પર્વ ! આયુર્વેદની દૃષ્ટિએ ઋતુચર્યા તથા દિનચર્યા માટે જાગૃત કરે છે. પ્રાચીન ઋષિઓ પ્રણીત ગ્રંથોમાં ઋતુચર્યા,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ થાને અને પૂના જશે. જ્યાં તેઓ લગભગ 41 હજાર કરોડ રૂપિયાના આવાસ અને પરિવહન પરિયોજનાઓનો...
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મત ગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.મત ગણતરીની પ્રક્રિયામાં આશરે 20 હજાર કર્મચારીઓને કામે લગાડાયા છે. જ્યારે કે મતગણતરી માટે...