બિહારના સીવાન જિલ્લાના પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. જેલમાં બંધ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના પૂર્વ સાંસદ શહાબુદ્દીને પહેલી મેના રોજ દિલ્હી...
અન્ડર વર્લ્ડ ડોન છોટા રાજન તિહાડ જેલમાં કોરોનાથી તાજેતરમાં સંક્રમિત થયો હતો. હવે તેને વધુ સારવાર માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની...
કોરોના વાયરસને લઇને તિહાર જેલમાં તકેદારી વધારી દીધી છે. જેલમાં એક અલગ આઇસોલેશન સેલ બનાવવામાં આવ્યો છે. જેલમાં આવતા નવા કેદીઓની સ્ક્રીનિંગ કરવામાં આવે છે...
નિર્ભયાના દોષિતોને સજા-એ-મોત આપવા માટે ફાંસીના ફંદા તિહાડ જેલમાં તૈયાર કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ નિર્ભયાના ચારેય દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવી...
તિહાડ જેલમાંથી બહાર આવતાંની સાથે જ પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે કહ્યું કે અર્થવ્યવસ્થા પર સરકાર દિશાહીન છે,...
હૈદરાબાદમાં મહિલા ડોકટરની સાથે થયેલી બર્બરતા બાદ ફરી એક વખત નિર્ભયા ગેંગ રેપની ચર્ચાએ જોર પકડ્યું છે. દેશભરના લોકોને હચમચાવનાર નિર્ભયા ગેંગરેપને સાત વર્ષ થઈ...
કોંગ્રેસ નેતા ડી. કે. શિવકુમાર માત્ર ટેક્સ ચૂકવીને તેમની ગેરકાયદે સંપત્તિને કાયદેસર કરી શકે નહીં તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ ગુરૂવારે કોર્ટમાં જણાવ્યું હતું. ઈડીએ મની...
કોંગ્રેસ નેતાઓનુ એક પ્રતિનિધિ મંડળ શુક્રવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમને મળવા માટે તિહાર જેલ પહોંચ્યા હતા. પરંતુ તેમને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓને મળવા દેવાયા ન...
યુનિટેક કંપનીના માલિક સંજય ચંદ્રા અને અજય ચંદ્રાને તિહાડ જેલમાં ઘર જેવી સુવિધા મળવાના મીડિયા અહેવાલો પર સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે...