ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવા છતાં દૈનિક મોતના આંકડા ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે. દેશમાં શુક્રવારે કોરોનાથી ૨૪ કલાકમાં ૧,૦૭૨ દર્દીઓના મોત...
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2.5 લાખથી વધુ કેસ નોંધાયા બાદ મંગળવારે આરોગ્ય નિષ્ણાંતોએ...
દેશના ચાર મોટા શહેરોમાં કોરોના રોગચાળાની ત્રીજી લહેર ચરમસીમાએ પહોંચી છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈમાં સાત દિવસ માટે સરેરાશ કેસોમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી...
દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન મૂળ વાયરસના મુકાબલે ત્રણ ઘણી સ્પીડથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં નવા વેરિએન્ટથી સંક્રમણનો પહેલો કેસ 2 ડિસેમ્બરે મળ્યો હતો, પરંતુ...
કોરોનાના સૌથી વધારે સંક્રમણ ફેલાવતા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ ભારતમાં ધી રહ્યા છે અને તેના કારણે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા છે. ભારતમાં અત્યાર...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર જેવી અવદશા સંભવિત કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ઊભી ના થાય તે અંતર્ગત કાળજી રખાઈ રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે...
ઓમિક્રોન સાથે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં ત્રાટકી શકે છે અને તેના પગલે કોરોનાના કેસોની દૈનિક સંખ્યા પ્રતિ દિન લાખથી દોઢ લાખ સુધી પહોંચી શકે...
દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો. ડરને દૂર કરીને લોકો પ્રવાસ પર પણ નીકળ્યા. ત્યારે મનાઈ રહ્યું છે કે કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીનો અંત નજીક દેખાઈ...
દેશમાં કોરોનાનું જોર ઓછું થઈ ગયું છે અને તેના પગલે ત્રીજી લહેરનો ખતરો પણ ઓછો થયો છે. જોકે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નની સીઝનથી કોરોના ફેલાવાનો ખતરો ફરી...
દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેરાલામાં કોરોનાની સ્થિતિ સુધરી રહી નથી. અહીંયા દેશના સૌથી વધારે કેસ આવી રહ્યા છે અને તેના માટે કેરાલા સરકાર...
કોરોના વાઇરસ સંક્રમણની બીજી લહેરને કારણે દેશ અને વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા હતા. ભારતમાં પણ બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા...
ગુજરાતમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧નું ઓફ્લાઇન શિક્ષણ શરૃ થઇ ગયું છે ત્યારે બાળકોને શાળાએ બોલાવતા પહેલા શાળાના સંચાલકોએ અત્યંત તકેદારી રાખવી પડશે તેમ અમદાવાદ મેડિકલ એસોસિયેશને...
દેશ કોરોના મહામારીની બીજી લહેરમાંથી માંડ બેઠો થયો છે ત્યારે કોરોનાના પ્રોટોકોલ તોડીને હિલ સ્ટેશનો, પ્રવાસન સ્થળો પર ભેગા થયેલા લોકોના ટોળાએ સરકારની ચિંતા વધારી...
બાળકો માટે કોરોનાવાયરસની ત્રીજી લહેર કેટલી ખતરનાક હોઈ શકે છે, તે ફક્ત સમય જ કહેશે. પરંતુ સરકારો અને માતાપિતાએ તેમના બાળકોને કોઈપણ પ્રકારની પરિસ્થિતિથી બચાવવા...
યુકેમાં કોરોનાની ત્રીજી લહેરના ખતરાની શક્યતા વધી ગઈ છે. ત્યાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આ વધારો B.1.617.2 વેરિયંટના કારણે થઇ રહ્યો છે....