દિલ્હી–મુંબઈ સિવાય હવે દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. IIT કાનપુરના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને પદ્મશ્રી પ્રોફેસર મનેન્દ્ર અગ્રવાલ (IIT...
અમદાવાદ સહિત આખા રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સાથે જ ઓમિક્રોનના કેસો પણ નોંધાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સત્તાધીશોની બેઠક...
દેશભરમાં એક બાજુ કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધાર જોવા મળ્યો છે ત્યારે દક્ષિણ ભારતમાં કોરોનાના કેસો ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા. દક્ષિણમાં આ વાયરસે ફરી...
કોરોના વાઇરસ સંક્રમણની બીજી લહેરને કારણે દેશ અને વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા હતા. ભારતમાં પણ બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા...
નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૌલે કહ્યું કે ત્રીજી લહેરનો ઉલ્લેખ કરતી વખતે ડબ્લ્યુએચઓએ ખરેખર વિશ્વની વર્તમાન વાસ્તવિકતા પર ભાર મૂક્યો છે. વિશ્વના ઘણા ભાગોમાં...