જમ્મુ-કાશ્મીર / પુલવામામાં સુરક્ષા દળોએ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના પુલવામાના પહુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર થયા છે. ત્રણેય લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હતા. કાશ્મીર પોલીસે જણાવ્યું કે...