જમ્મુના સિધરા વિસ્તારમાં આવેલા એક દાયકા જુના મંદિરમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ પોલીસને આજે સવારે મળી આવી હતી.પોલીસનુ કહેવુ હતુ કે, ગઈકાલે રાતે તોફાની તત્વોએ...
રંગોત્સવનું પર્વ એટલે ધુળેટી. કોરોનાકાળના બે વર્ષ પચી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના મંદિરો, ધાર્મિક સંસ્થાઓમાં કેવી...
સદીઓ પહેલા જ્યારે વિજ્ઞાનનો આવિષ્કાર ન હતો થયો ત્યારે મનુષ્યોને સત્યની રાહનું માર્ગદર્શન મંદિર કરતું. જીવનના કઠિન પ્રશ્નો સામે માનસિક શક્તિ કે ઉર્જા આપણને મંદિરોમાંથી...
ગુજરાતમાં ઘણા બધા મંદિરોમાં નૂતન વર્ષ નિમિતે ભગવાનના દર્શન અનુસંધાને કાર્યક્રમો યોજવામાં આવે છે. નૂતન વર્ષના દિવસે ભક્તો ભગવાનની પૂજા-અર્ચના માટે ઉમટી પડે છે. તે...
અયોધ્યા ખાતે આકાર લઇ રહેલા ભવ્યાતિભવ્ય સૂચિત રામમંદિરમાં જેમને બિરાજમાન કરવાના છે તે રામલલ્લાના મુખારવિંદ ઉપર પ્રત્યેક રામ નવમીના રોજ ભગવાન સૂર્યનારાયણના પવિત્ર ભર્ગો પડશે...
ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને કોઈ રોકી શકતું નથી તે કહેવત અરવલ્લીના ઉમેદપુર (દધાલિયા) ગામે સાર્થક થઈ છે. પૌરાણિક ખંડુજી મહાદેવના ધામમાં શીશ નમાવવા હજારો ભક્તો ઉમટી...
મંદિર સાથે સંકળાયેલી જમીનના માલિક તરીકે પૂજારીને નહીં પરંતુ મંદિરમાં સ્થાપિત ભગવાનને ગણી શકાય એમ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું. ન્યાયમૂર્તિ સર્વશ્રી હેમંત ગુપ્તા અને એ.એસ....
સુપ્રીમ કોર્ટે મંદિરોની સંપત્તિ અંગે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે મંદિરના પૂજારીને જમીનના માલિક તરીકે ગણી શકાય નહીં અને દેવતા મંદિર સાથે જોડાયેલી જમીનના માલિક...
વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સોમનાથ, ગુજરાતમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પીએમએ સોમનાથ સહેલગાહ, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને નવનિર્મિત જૂના સોમનાથના મંદિર પરિસરનું ઉદ્ઘાટન કર્યું અને...
આન્ધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક પત્નીએ મંદિર બનાવ્યું અને ત્યા પોતાના પતિની પૂજા કરી. ખૂબ જ જૂના વિચાર ધરાવતા પરિવારમાંથી આવતી પદ્માવતીએ હંમેશા તેમની માતાને...
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષા અને સંશોધન સંસ્થા ભુવનેશ્વરને ડ્રોનનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન ડિરેક્ટોરેટ...
પાકિસ્તાનમાં સ્થિત એક મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું છે. ગુરુવારે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરી અને મંદિરને...
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ગુરુવારે સાંજે એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં હનુમાન મંદિર ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી...
મેવાડના પ્રખ્યાત કૃષ્ણધામ ચિત્તોડગઢ જિલ્લાના સાંવલિયાજીમાં કોરોના સમયગાળા પછી ખોલવામાં આવેલા ભંડારામાં 3 કરોડથી વધુની રકમનો ચઢાવો બહાર આવ્યો છે. ખાસ વાત એ છે કે...
સૌરાષ્ટ્રમાં રિલીજીયસ ટુરીઝમ સૌથી વધુ રહ્યું છે અને લોકો હરવા ફરવાના સ્થળો કરતા ધર્મસ્થળોએ વધુ જતા હોય છે. પ્રવર્તમાન સમયમાં લોકો લોકોને મળે તેમાં જ...
દેશના ઘણા ભાગોમાં વધતા તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિર અને આજુબાજુના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. અહીં આખો વિસ્તાર બરફની...
કોરોના કાળમાં પણ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. શરદ પૂનમના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ શામળાજી મંદિરના દર્શન કરવા ભક્તોની...
વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra)મુજબ ઘરમાં પૂજા સ્થાનનું ખૂબ મહત્વ છે. ઘરના બનાવવામાં આવેલા મંદિર સાથે સંકળાયેલ ભૂલોથી મોટું નુકસાન થઈ શકે છે. હિન્દુ ધર્મમાં મૂર્તિ...
ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાના વિકાસને વેગ આપવા માટે બે હજાર કરોડ રૂપિયાનું ખર્ચ કરશે. અયોધ્યાના ગૌરવને પુન: સ્થાપિત કરવા અને તેને ધાર્મિક પર્યટનનું સ્થળ બનાવવા...
કોરોના વાયરસ રોગચાળાને પગલે, મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધો વચ્ચે બુધવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ મથુરામાં ઘરમાં ઉજવવામાં આવશે. આ કદાચ પહેલી વાર હશે કે ભક્તો...
આંધ્ર પ્રદેશમાં કોરોના બેકાબૂ થતો જઈ રહ્યો છે. વાયરસે તિરૂપતિ મંદિરના મોટી સંખ્યામાં કર્મચારીઓને પોતાની ઝડપમાં લીધા છે. લોકડાઉન પછી ભક્તોના દર્શન માટે તિરૂપતિ મંદિર...