આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર તેલંગાણા સરકરે તમામ મહિલા કર્મચારીઓને વિશેષ રજા આપી. મુખ્ય સચિવ સોમેશ કુમારે તમામ મહિલા કર્મચારીઓને વિશેષ રજા માટે સરકારી આદેશ...
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) મુંબઈની મુલાકાતે છે. તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરએ રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે અને કેસીઆરએ...
તેલંગાણાના કરીમનગરમાં એક ગધેડો ચોરી કરવાના આરોપમાં કોંગ્રેસ નેતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શુક્રવારે આની પુષ્ટિ કરી છે. રસપ્રદ વાત એ છે કે નેતા...
દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટના કેસોમાં સતત વધી રહ્યો છે. ત્યારે આજે તેલંગાણામાં વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધી 64 ઓમિક્રોનના...
કોરોનાના કારણે એક વર્ષ સુધી બંધ રહેલી સ્કૂલો અને કોલેજો લગભગ તમામ રાજ્યોમાં ફરી ખોલી નાંખવામાં આવી છે ત્યારે હવે કોરોના વિદ્યાર્થીઓમાં ફેલાઈ રહ્યો છે....
છત્તીસગઢ-તેલંગાણા સરહદે નક્સલીઓ સાથે અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે અને એન્કાઉન્ટરમાં 3 નક્સલી માર્યા ગયા છે. પોલીસે તેલંગાણાના મુલગુ જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે...
કૃષિ મંત્રાલય પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની પ્રશંસાનો પુલ બાંધવામાં વ્યસ્ત છે, પરંતુ ઘણા રાજ્યો તેમાં ખામી જુએ છે. જેના કારણે તેણે આ યોજનામાંથી ખસી જવું...
ભારતમાં રાજ્ય સરકારો તરફથી લોકો માટે ઘણી યોજના ચલાવવામાં આવે છે. રાશન, રોજગાર, ખેડૂત યોજના સહિતની અનેક પ્રકારની અન્ય યોજના જનતાના હિતમાં ચલાવવામાં આવી રહી...
કોરોના અને તેના કારણે લાગુ થયેલા લોકડાઉન અને બીજા નિયંત્રણોના કારણે લાખો લોકોએ દેશમાં નોકરીઓ ગુમાવી છે. ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ચુકી...
તેલંગાણા સરકારમાં ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી ઈ. રાજેન્દ્ર અંતે ભાજપમાં જોડાઈ ગયા. જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચા રાજેન્દ્ર ભાજપમાં જોડાયા તેના કરતાં વધારે એ જે સ્ટાઈલમાં...
દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી આંધ્ર પ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવનારા લોકોએ 14 દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવું...
કોરોના મહામારીના સમયે એક બાજુ મદદના હાથ લંબાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ માનવતા અંતિમ શ્વાસ લઇ રહી છે. તેલંગાણાના કામમારેડ્ડી જિલ્લાથી એક માણસાઇને...
તેલંગાણા સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે તમામ સરકારી કર્મચારી અને શિક્ષકોના પગારમાં 30% ફિટમેન્ટ સાથે વધારાની ઘોષણા કરી છે. સાથે જ સેવાનિવૃત્તિની...
મોદી સરકારે કિરણ બેદીને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી રાતોરાત દૂર કરીને સૌને સ્તબ્ધ કરી દીધા છે. કોંગ્રેસી મુખ્યમંત્રી નારાયણ સામીને કિરણ સામે લાંબા સમયથી વાંધો...
તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે પ્રદર્શકારીઓના એક સમૂહની તુલના ‘કૂતરાંઓ’ સાથે કરતા મામલો વધારે બિચક્યો છે. તેમની ટિપ્પણી પર ભારે વિવાદ છંછેડાયો છે અને ભવિષ્યમાં...
તમિલનાડુમાં એક્ટ્રેસ ખુશ્બુ સુંદરને ભાજપમાં સામેલ કર્યા પછી હવે તેલુગુ અભિનેત્રી વિજયાશાંતિને પણ ભાજપમાં જોડાવા મનાવી લેવાયાં છે. વિજયાશાંતિ બુધવારે દિલ્હીમાં અમિત શાહને મળીને ભાજપમાં...
હાલના સમયે જ્યારે માતા-પિતા પોતાની દિકરી માટે ભણેલો-ગણેલો, સારી નોકરી ધરાવતો સારો મુરતિયો મળે તેવી આશા રાખતા હોય છે પરંતુ આ બધાથી ઈતર કરીમનગર જિલ્લામાં...
થોડા દિવસો પહેલાં તેલંગાણામાં વરસાદને કારણે 5000 કરોડ રૂપિયાનું નુકસાન અને 50 લોકોનાં મોત નીપજ્યાં હતા. ઇબ્રાહીમપટ્ટનમના ધારાસભ્ય મચિરડ્ડિ કિશન રેડ્ડી અને અન્ય ટીઆરએસ કાર્યકરો...
તેલંગણાના શ્રીશૈલમ સ્થિત તેલંગણા સ્ટેટ પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટમાં લાગેલી આગમાં ફસાયેલા તમામ નવ કર્મચારીઓના મોત થયા છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. તમામ...
હૈદરાબાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ એક વિભાગીય મહેસૂલ અધિકારીને એક કરોડ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. બાલારાજુને લાંચ લેવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે....
કોરોના વાયરસનો રોગચાળો દેશભરમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે તેલંગાણા અને કર્ણાટક કોરોનાનું આગામી હોટસ્પોટ હોઈ શકે છે. બંને રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ...
કેરળમાં ગર્ભવતી હાથણીને વિસ્ફોટક ખવડાવીને મોતને ઘાટ ઉતારવાની ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઇ હતી. હવે પ્રાણીઓ સાથે ક્રૂરતાની બીજી એક ઘટના સામે આવી...