આવક વેરા વિભાગે એક આદેશ જારી કરી ટેક્સ અધિકારીઓને પેન્ડિંગ ટેક્સના મામલાઓ ઉકેલવા માટે 30 સપ્ટેમ્બર સુધી અરજી સ્વીકારવાનું કહ્યું છે. 2021-22ના બજેટમાં ફાઇનેન્સ એક્ટના...
ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટે એસેસમેન્ટ ઈયર 2020-21 માટે બાકી રહેલા ટેક્સ રિફંડના સમાધાનને ઝડપી બનાવવા માટે ઓનલાઇન જવાબો ઝડપથી મોકલવા જણાવ્યું છે. એક સત્તાવાર નિવેદન મુજબ,...
સરકારે ડાયરેક્ટ ટેક્સ રિઝોલ્યુશન સ્કીમ ‘વિવાદ સે વિશ્વાસ’ હેઠળ ચુકવણીની તારીખ એક મહિના સુધી વધારીને 30 સપ્ટેમ્બર કરી છે. આ યોજના અંતર્ગત વિવાદિત કર, વ્યાજ,...
કોરોના સંકટને ધ્યાને રાખતા સરકારએ કરદાતાઓ માટે અનેક મહત્વની જાહેરાતો કરી છે. સૌ પહેલાં અને સૌથી મોટી જાહેરાત કોરોના ટ્રીટમેન્ટ સાથે સંબંધિત છે. જો કોરોના...
1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ લોન્ચ કરશે. 29 જાન્યુઆરીના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંને સદનોને સંબોધનની સાથે જ સંસદનું આ બજેટ સત્ર શરૂ...
નાણાકીય વર્ષ 2021-22માં, કેન્દ્રની મોદી સરકાર દેશના લાખો કરદાતાઓને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. અહેવાલ છે કે બજેટમાં મોદી સરકાર કોરોનાથી સંક્રમિત હોય...
અસેસમેન્ટ વર્ષ 2020-21 માટે 3.75 કરોડ ટેક્સપેયર્સે 21 ડિસેમ્બર સુધી પોતાનું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી દીધુ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરી આ જાણકારી...
2019-20 માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી દીધી છે. સીબીડીટીએ હવે આવકવેરા વળતર ભરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2020 થી વધારીને 30 નવેમ્બર...
આવકવેરા વિભાગે બુધવારે કહ્યું કે તેણે એક એપ્રિલથી લઈને આઠ સપ્ટેમ્બર 2020ની વચ્ચે 27.55 લાખ ટેક્સ પેયર્સને 1.01 લાખ કરોડ રૂપિયાનું રિફન્ડ જાહેર કર્યું છે....
કરદાતાઓએ તેમના આવકવેરા રીટર્ન ફોર્મમાં મોટી રકમના વ્યવહારો વિશે માહિતી આપવાની રહેશે નહીં. હાલમાં આવકવેરા રીટર્ન ફોર્મ બદલવાની કોઈ દરખાસ્ત નથી. નાણાંકીય વ્યવહાર જેવા કે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઈમાનદાર ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી છે. 21મી સદીની ટેસ્ક સિસ્ટમની આ નવી વ્યવસ્થાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યુ છે. આ પ્લેટફોર્મમાં...
વર્તમાન સમયમાં અર્થ વ્યવસ્થામાં ચાલી રહેલી મંદીને કારણે ચાલુ નાણાકિય વર્ષમાં ટેક્સમાંથી પ્રાપ્ત થતી સરકારી આવક લક્ષ્યની તુલનામાં 2 લાખ કરોડ રૂપીયા ઓછી રહી છે....
આવકવેરા વિભાગે કરદાતા સરળતાથી અને ઝડપથી ટેક્સ રિટર્ન ભરી શકે તે માટે ગુરુવારે ‘lite’ ઇ-ફાઇલિંગ ફેસિલિટી શરૂ કરી હતી. આવકવેરા વિભાગના સત્તાવાર પોર્ટલ https://www.incometaxindiaefiling.gov.in પર...
ટેક્સપેયર્સની સુવિધા માટે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ માટે “ઈ-ફાઈલિંગ લાઈટ” સુવિધા લોન્ચ કરી છે. આ ઈ-ફાઈલિંગનું એક લાઈટ વર્ઝન છે e-filing Lite....
નાણાકિય વર્ષ 2018-19નું ઈન્કમટેક્સ રિટર્ન ભરવા માટે કરદાતાઓને વધારે સમય મળી શકે છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે ફોર્મ-16ને જાહેર કરવાની તારીખ લંબાવી છે. સીબીડીટીએ નોટિફિકેશન...
કરદાતાઓ બજેટમાં ટેક્સમાં મોટી રાહત ઈચ્છે છે પરંતુ સરકાર તેનો બોજ ઉઠાવવાની સ્થિતિમાં નથી. ગત સાડા ચાર વર્ષમાં સરકારી ખજાનાની સ્થિતિ ખરાબ થઈ છે. કેન્દ્ર...
પહેલી જુલાઈથી જીએસટીનું અમલીકરણ થઈ રહ્યું છે. આ મામલે કેન્દ્રીય મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ લોકોને ખોટી જાણકારી પર વિશ્વાસ નહીં મુકવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું...