આવકવેરા ખાતાની ટીમે પુણેના એક ડેરી ઉદ્યોગ ગુ્રપ પર રેડ પાડીને 400 કરોડ રૂપિયાની બિનહિસાબી મતા પકડી પાડી હતી. ડેરી ફાર્મીંગ અને દુગ્ધજન્ય ઉત્પાદન કરતા...
ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર)માં કરદાતાઓને હાઇ વેલ્યુ ટ્રાન્ઝેકશન(ઉંચી કિંમતના નાણાકીય વ્યવહારો) બતાવવવાના રહેશે નહીં તેમ સંબધિત સૂત્રોએ જણાવ્યું છે. 20,000 રૂપિયાથી વધારે કીંમતના હોટેલના બિલની...
ચાલુ વર્ષના બજેટમાં નાણા મંત્રી અરુણ જેટલીએ સામાન્ય જનતાને ટેક્સના મોરચે મોટી રાહત આપી છે. ટેક્સ સ્લેબ્સમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ તમારી આવકમાં...