આર્થિક તંગીમાં મકાન વેંચતા પહેલાં ટેક્સનું અને રોકાણનું આ ગણીત સમજી લેજો નહીંતર આવક વેરા વિભાગની નોટિસ આવશે
રોગચાળામાં ધંધો નોકરી ન રહેતાં ઘણા લોકો પૈસા માટે રહેણાંક મિલકતો વેચી રહ્યાં છે. મિલકતોના વેચાણમાંથી મળતા નાણાં પર કેટલોક કર છે. આવકવેરા વિભાગ નોટિસ મોકલી...