GSTV

Tag : tauktae cyclone

વિધાનસભા સત્રમાં નવી સરકારની કબૂલાત, તાઉ-તે વાવાઝોડાના નુકશાન પેટે કેન્દ્રએ હાથ ખંખેરી નાખ્યા

Dhruv Brahmbhatt
તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. જાનહાની તો સર્જાઇ ન હતી પણ મકાનોથી માંડી માછીમારોની બોટોને ખૂબ નુકશાન પહોચ્યું હતું. તે વખતે...

ઝટકો/ તાઉ તે વાવાઝોડાના અસરગ્રસ્તો માટે માઠા સમાચાર, રૂપાણી સરકારે કર્યા હાથ અધ્ધર

Bansari Gohel
તાઉ-તે વાવાઝોડાથી નુકશાનને લઈને રિ સર્વે સહિતની માંગ  પર સરકારે સ્પષ્ટતા આપી છે અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે કહ્યુ છે કે વાવાઝોડાથી થયેલા નુકસાનને લઈને રિસર્વે...

કુદરતી હોનારત ગુજરાત માટે ‘કાળ’ સમાન / માત્ર એક વર્ષમાં ૨૧૫ના મોત, ૧.૪૯૦ લાખ હેક્ટર વિસ્તારના પાકને નુકસાન

Dhruv Brahmbhatt
ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૮૨ લોકો કુદરતી હોનારત સામે જીવ ગુમાવી ચૂક્યાં છે. આ પૈકી ૨૧૫ વ્યક્તિએ તો માત્ર છેલ્લાં એક વર્ષમાં જ કુદરતી હોનારત...

ઝટકો : રાજ્યના મત્સ્યોદ્યોગ પ્રધાને કહ્યું કે ભાજપ સરકારમાં માછીમારો પાયમાલ, રૂપાણી સરકાર ભરાઈ

Bansari Gohel
તાઉ-તે વાવાઝોડાને કારણે ગુજરાતના માછીમારો પાયમાલ બન્યા છે ત્યારે હવે ખુદ રાજ્ય સરકારના પ્રધાને જ રાહત પેકેજ સામે સવાલો ઉઠાવતા રાજકીય ગરમાવો આવ્યો છે. રાજ્યના...

અંધેરી નગરી / એક મહિના પછી પણ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં ૨૭૭૦૦ વીજપોલ ડાઉન ટુ અર્થ

Vishvesh Dave
સૌરાષ્ટ્રમાં વરસાદના આગમનના પગલે આજે અનેક વિસ્તારોમાં વીજળી વેરણ થઈ જતાં વીજફોલ્ટ રીપેર કરવાની કામગીરી માટે વીજતંત્રના લાઈનમેનની ફોજ દોડતી રહી હતી. ગત તા.૧૮મેના સૌરાષ્ટ્રના...

સરકારે જાહેર કરેલા 500 કરોડના કૃષિ સહાય પેકેજથી ખેડૂતોને કેટલો લાભ! તાઉ-તે વાવાઝોડા બાદ થયું હતું મોટું નુકસાન

Dhruv Brahmbhatt
તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતિને પહોંચી વળવા ગુજરાત સરકારે કરેલા આગોતરા આયોજનથી અનેક માનવજિંદગીઓ સુરક્ષિત રહી છે. પરંતુ વાવાઝોડાએ સર્જેલા નુકસાન બાદ હવે ગુજરાત સરકારે...

ખોટી વાહવાહી/ સરકારે પેકેજ જાહેર કર્યું પણ સર્વે વિના ક્યાંથી મળશે સહાય, રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં અડધો અડધ સર્વે બાકી

Bansari Gohel
વાવાઝોડાના કારણે રાજુલા-જાફરાબાદ તાલુકાના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. તે અંગેનો સર્વે હાથ ધરાયો છે. પરંતુ પ૦ ટકા ખેડૂતો હજુ સર્વેમાં બાકી છે. સરકાર સહાય...

રૂપાણી સરકાર આખરે જાગી/ તાઉ તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂઓ માટે 105 કરોડનું રાહત પેકેજ જાહેર, જાણો કેવી રીતે મળશે લાભ

Bansari Gohel
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાઉ તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂઓને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા રૂપિયા 105 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ છે....

તાઉ તે/ સરકારની વાહવાહ પણ અમરેલી પંથકના ૨૦૦થી વધુ ગામોમાં હજુ અંધારપટ, ૪ જિલ્લામાં ખેતીવાડીના ૧૧૦૦ ફીડર હજુય બંધ

Bansari Gohel
સૌરાષ્ટ્ર પર બે સપ્તાહ પહેલા ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાની વિનાશક અસરમાંથી હજુ પણ કેટલાક જિલ્લાઓ બહાર આવ્યા નથી. અમરેલી જિલ્લાના ૨૨૭ ગામોમાં આજની સ્થિતિ હજુ...

પ્રશંસનિય કામગીરી/ જોઈ લો પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યાં છે મોબાઈલ ફોન ચાર્જ, અસરગ્રસ્તોને પહોંચાડી રહી છે ભોજન

Bansari Gohel
તાઉતે વાવાઝોડાની ઘાતક અસરને પગલે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિસ્તારોમાં જનજીવનને માઠી અસર પહોંચી છે. અનેક વીજપોલ ધરાશાયી થતા સમગ્ર પંથકમાં વીજપુરવઠો ખોરવાતા લોકોને ફોન...

વાવાઝોડામાં ડૂબેલ બાર્જ પી-305નો કાટમાળ દરિયામાં વેરાયો, કેટલાક અવશેષો પહોંચ્યા વલસાડ કાંઠે

Pritesh Mehta
તાઉતે વાવાઝોડાને કારણે બાર્જ પી-305 જહાજ મુંબઈના કિનારેથી 175 કિલોમીટર દૂર દરિયામાં ડૂબી ગયું હતું. જેમાં કુલ 66 લોકોના મોત થયા હતા. અને હજુ પણ...

આફત એક મુસીબતો અનેક/ વાવાઝોડાએ માલધારીઓને કર્યા પાયમાલ, હવે તોળાઈ રહ્યો છે પશુધનના મોતનો ખતરો

Pritesh Mehta
તાઉતે વાવાઝોડાએ ગીરસોમનાથ જિલ્લાના માલધારીઓની મુશ્કેલીમાં મૂકી દીધા છે. વાવાઝોડાના કારણે ઢોર માટે સંગ્રહ કરી રાખવામાં આવેલ ખોળ પલળી ગયો હતો. જંગલમાં લાઈટ ન હોવાથી...

ગુજરાતના વલસાડ દરિયાકાંઠે 5 મૃતદેહો તરતા જોવા મળ્યા, 3એ પહેર્યા હતા લાઈફ જેકેટ

Pravin Makwana
ગુજરાતના વલસાડમાં પાંચ મૃતદેહો તરત જોવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી ત્રણ લોકોએ જીવન બચાવના જેકેટ્સ પહેરેલા હતા, અગ્રણી અધિકારીઓ અનુમાન લગાવે છે કે...

મહત્વનો નિર્ણય / વાવાઝોડાથી નુકસાન પામેલા મકાનો માટે કરી સહાયની જાહેરાત, જાણો કોને કેટલી મળશે સહાય

Dhruv Brahmbhatt
ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાના કારણે અનેક મકાનો અને ઝૂંપડાઓ નાશ પામ્યા છે. ત્યારે મકાનોની સહાય માટે રાજ્ય સરકારે નુકસાનીની રકમ જાહેર કરી છે. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી...

તાઉતે: સીએમ રૂપાણી પહોંચ્યા વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાતે, ભાવનગરના આ ગામમાં જાત મુલાકાત કરી તારાજીનો મેળવ્યો ચિતાર

Pritesh Mehta
તાઉ-તે વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા ભાવનગરના મહુવા તાલુકાના ગામડાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુલાકાત લીધી છે. સીએમ વિજય રૂપાણી અને રાજ્ય સરકારા પ્રધાન વિભાવરી બહેન...

Cyclone Tauktae બાદ અરબ સાગરમાં ગુમ થયેલાઓની શોધખોળમાં 5માં દિવસે પણ રેસ્ક્યુ શરૂ, 60 લોકોના મૃતદેહો મળી આવ્યાં

Dhruv Brahmbhatt
17 મેનાં રોજ અરબ સાગરમાં આવેલા ચક્રવાતી વાવાઝોડા તાઉ-તે પછી પાણીમાં ડૂબેલા જહાજ P-305 પર મુસાફરી કરતા 261માંથી 13 લોકોને શોધવાનું અભિયાન હજુ પણ ચાલી...

સુરત: સૌરાષ્ટ્રના વાવાઝોડા અસરગ્રસ્ત ગામો માટે ભાજપ અધ્યક્ષે મોકલી રાશન કીટ, બ્લેક ફંગસ પર આપ્યું આ નિવેદન

Pritesh Mehta
તાઉતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભારે તારાજી થઇ હતી. જેના અસરગ્રસ્તો માટે સુરત ભાજપ તરફથી જીવન જરૂરિયાત સહિતની સાધન સામગ્રી મોકલવામાં આવી છે. ભાજપ અધ્યક્ષ...

કમ સે કમ હું જમીન પર હતો હેલિકોપ્ટરમાં બેસીને નથી કર્યું હવાઈ સર્વેક્ષણ, ઉદ્ધવે મોદીની ગુજરાત યાત્રા પર ભાજપને આપ્યો જવાબ

Bansari Gohel
તાઉતે વાવાઝોડાએ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં પણ વિનાશ વેર્યો છે. મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરેએ આ વિસ્તારની લીધેલી મુલાકાતની ભાજપે ટીકા કરી હતી. જેના જવાબમાં ઠાકરેએ પીએમ...

તબાહી/ ભાવનગરમાં એટલા વૃક્ષો પડી ગયા છે કે હજુ 10 દિવસ લાગશે હટાવવામાં, આટલો સ્ટાફ પણ પડી રહ્યો છે ઓછો

Pritesh Mehta
ભાવનગર શહેરમાં તાઉ તે વાવાઝોડાએ વૃક્ષોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે. વાવાઝોડાના કારણે અસંખ્ય વૃક્ષો જમીનદોસ્ત થઈ જતાં રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં વૃક્ષો અને ડાળીઓ...

વીજળી ગુલ/ જૂનાગઢ અને સોમનાથમાં 5 દિવસ બાદ પણ 89 ગામોમાં નથી પહોંચી વીજળી, આટલા ગામોમાં વીજપુરવઠો ફરી શરૂ

Dhruv Brahmbhatt
જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડા બાદ વીજળીના સેંકડો પોલ પડી જતા વીજળી ગુલ થઈ ગઈ હતી. વીજતંત્રના ૪૯ ઈજનેરો, ૫૪ વીજકર્મીની ટીમ તેમજ ૪૯ કોન્ટાક્ટરોની ટીમ દ્વારા...

ભાવનગરમાં અંધારપટ/ તાઉતેએ 10,400 વીજપોલ, 467 ફીડરને નુકસાન પહોંચાડતાં હજુ ઘણા વિસ્તારમાં વીજળી ગુલ, રાજ્યભરમાંથી ટીમો પહોંચી

Bansari Gohel
ભાવનગર જિલ્લામાં તાઉતે વાવાઝોડાએ ભારે તારાજી સર્જતા ચોથા દિવસે પણ વીજ પ્રવાહ ઠપ રહ્યો છે. ભાવનગર પીજીવીસીએલની ટીમો વીજ પ્રવાહ પૂર્વવત કરવા સતત ત્રણ દિવસથી...

ગંભીર બેદરકારી/ 5 દિવસથી પીવાના પાણી માટે દોડી રહ્યા છે ડોળાસા આસપાસનાં લોકો, ગ્રામીણ લોકો અને પશુઓની હાલત દયનીય

Bansari Gohel
ડોળાસા નજીકના સીમાસી, આંબાવડ, કાણકીયા, કરેણી, રાણવશી, માઢગામ વિગેરે વ ગામોમાં વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. હવે પીવાનાં પાણીની સમસ્યા ગંભીર બની છે. તાઉ તે...

સરકાર વાહવાહી છોડે/ 1982ના વાવઝોડા કરતાં છે સૌરાષ્ટ્રમાં ભયંકર નુક્સાન, માછીમારોની આવી થઈ ગઈ હાલત

Pritesh Mehta
તાઉ તે વાવાઝોડાએ દીવ ઉપરાંત સૌરાષ્ટ્રનાં જાફરાબાદ, રાજુલા, મહુવા પંથકને આશરે ૧૩ કલાક સુધી ધમરોળતા આ પટૃામાં કિનારે લાંગરેલી માછીમારી માટેની સેંકડો બોટને ભારે નુકશાન...

ફફડાટ/ તાઉ તે બાદ આજે આ વાવાઝોડું ફેરવાશે ચક્રવાતમાં, આ 2 રાજ્યોએ જાહેર કરી એલર્ટ

Bansari Gohel
તાઉ તે વાવાઝોડાની તારાજી બાદ હવે ‘યાસ’ નામના વાવાઝોડાનું જોખમ સર્જાયું છે. આગમચેતીના ભાગરૂપે અનેક રાજ્યોએ સાવચેતીના પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. ઉલ્લેખનીય છે...

અમિત શાહના દત્તક મોડાસર ગામમાં તાઉતેએ સર્જી તારાજી, ડાંગરના પાકને મોટું નુકશાન થતા ખેડૂતો તબાહ

Pritesh Mehta
ગુજરાતમાં આવેલા વિનાશક તાઉતે વાવાઝોડાની માઠી અસરોનો વરતારો આવવાનો શરૂ થઇ ગયો છે અને અમદાવાદને અડીને પસાર થઇ ગયેલા આ વાવાઝોડાએ ખેડૂતોને પાયમાલ કરી નાંખ્યા...

અતિ કામનું/ દેશના ટોપ-3 રાજ્યોમાંથી ગુજરાત બહાર ફેંકાયું : તાઉ તે વાવાઝોડું નડ્યું, મહારાષ્ટ્ર નંબર વન

Dhruv Brahmbhatt
તાઉ તે વાવાઝોડાને પગલે ગુજરાતમાં કોરોના રસીકરણની પ્રક્રિયા પર બ્રેક લગાવવામાં આવી હતી. જેના કારણે દેશમાં સૌથી વધુ કોરોના રસીકરણ કરનારા રાજ્યોમાં ગુજરાત હવે ચોથા...

તાઉ-તે વાવાઝોડાએ વેરેલા વિનાશ બાદ સર્વે માટે આ 4 જિલ્લામાં IAS અધિકારીઓને સોંપાઇ મહત્વની જવાબદારી

Dhruv Brahmbhatt
ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાએ વેરેલા વિનાશ બાદ હવે સર્વેની કામગીરી માટે સરકારે 4 વિશેષ અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપી છે. સરકારે 4 અગ્ર સચિવ કક્ષાના અધિકારીને 4...

‘તાઉ-તે’એ અમદાવાદમાં વર્તાવ્યો હાહાકાર, અસરગ્રસ્ત વિસ્તારોના સર્વેને લઇને કલેક્ટરે આપ્યો આ આદેશ

Dhruv Brahmbhatt
રાજ્યમાં ‘તાઉ-તે’ વાવાઝોડાંએ મચાવેલા કહેર બાદ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ઘણું ખરું નુકસાન થયું છે. ત્યારે તે નુકસાનનો સર્વે કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની મુલાકાતે...

હેરિટેજ/ તાઉ તે એ મુંબઈના પ્રવેશદ્વાર સમા ગેટવે ઓફ ઈન્ડિયાને પહોંચાડ્યું ભારે નુકસાન, સરકારે લીધો આ નિર્ણય

Bansari Gohel
મુંબઇના પ્રવેશદ્વાર તરીકે વિખ્યાત મુંબઇના એપોલો બંદર વિસ્તારમાં હેરિટેજનો દરજ્જો મેળવી ચૂકેલા ગેટવે ઓફ ઇન્ડિયા પરિસરને તાઉ તેને કારણે નુકસાન થયું છે. ગેટવે ઓફ ઇન્ડિયાની...

તબાહી/ તાઉ-તે વાવાઝોડામાં બાર્જ ડૂબતા ONGCના 22 કામદારોના મોત, હજું પણ આટલા લાપતા

Bansari Gohel
તાઉ-તે વાવાઝોડું ફૂંકાવાને પગલે બોમ્બે હાઇમાં શારકામ કરતાં છ જહાજો દરિયામાં તહસનહસ થઇ ગયા હતા અને એક બાર્જ ડૂબવાને કારણે ઓએનજીસીના ૨૨ કામદારોના મોત થયા...
GSTV