તાઉ-તે વાવાઝોડું ફૂંકાવાને પગલે બોમ્બે હાઇમાં શારકામ કરતાં છ જહાજો દરિયામાં તહસનહસ થઇ ગયા હતા અને એક બાર્જ ડૂબવાને કારણે ઓએનજીસીના ૨૨ કામદારોના મોત થયા...
અરબી સમુદ્રમાં ચક્રવાત તાઉ-તે સમુદ્રમાં ફસાયેલા વહાણના બાર્જ પી -305 નું બચાવ અભિયાન ચાલુ છે અને ભારતીય નૌકાદળને 14 મૃતદેહો મળી આવ્યા છે. અત્યાર સુધી...
ઉના નજીકના દરિયાકાંઠાથી ગુજરાતમાં આવેલા તાઉ-તે નામના વાવાઝોડાએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદ સાથે નુકસાન પણ કર્યુ છે. અરબી...
વિનાશક ચક્રવાત તોકતેનાં કારણે અમદાવાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં સુસવાટા મારતા પવનની સાથે-સાથે ભારે વરસદ થયો, જેથી શહેકમાં સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો જાવો મળ્યા, વાવાઝોડાના કારણે શહેરનાં...
કોરોનાનો કહેર વચ્ચે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉ-તે’ એ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો માં ભારે તબાહી સર્જી છે. ઉના, કોડીનાર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના ગ્રામ્ય...
સુરત શહેરમાં વાવાઝોડાનો ઇતિહાસ વર્ષો પુરાણો છે. અગાઉ 239 વર્ષ પહેલા 1782માં જે ભયાનક વાવાઝોડું આવ્યું હતું. તે વાવાઝોડામાં 2,000 શહેરીજનોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ...
તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં ફેરવાયુ છે અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્ઝર એલર્ટ ગણાવ્યુ છે....
અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડની અસરના કારણે જાફરાબાદ અને રાજુલામાં વરસાદ પડ્યો. તો બીજી તરફ વાવાઝોડાની દહેશતને પગલે રાજુલા શહેર સંપૂર્ણ બંધ જોવા મળ્યુ છે. વાવાઝોડના...
તાઉ-તે વાવાઝોડું પોતાનું વિકારળ સ્વરૂપ ધારણ કરે અને મોટી જાનહાની સર્જાઈ તે પહેલા જ ઓલપાડ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે,અહીં દરિયા કિનારાના વિસ્તારમાં એનડીઆરએફની...
તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યુ છે.અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્જર એલર્ટ ગણાવ્યુ...
અમદાવાદમાં તાઉ તે વાવાઝોડાને પગલે બચાવ કામગીરી માટે ફાયર વિભાગની ટીમ તૈયાર કરી દેવામાં આવી છે,તમામ ફાયર જવાનોની રજા રદ કરી દેવામાં આવી છે,ફાયર વિભાગની...
તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં...
તાઉ તે વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠે અસર વર્તાઇ રહી છે. ગુજરાતના પોર્ટ પર ગ્રેડ ડેન્જર સિગ્નલ કાર્યરત કરાયુ છે. પોરબંદરના બંદરે આઠ નંબરનુ ખતરાનુ સિગ્નલ...
દેશના દક્ષિણ પશ્વિમ રાજ્યો પર ચક્રાવાતી વાવાઝોડુ તાઉ-તેનું સંકટ તોળાઇ રહ્યું છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા બાદ તાઉ-તે વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં...
ગુજરાત પર તાઉ-તે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે તેવામાં દરિયાકાંઠાના વિસ્તારના રવિવાર રાત સુધીમાં સુધીમાં દોઢ લાખ લોકોને સલામત ખસેડાયા છે. બપોર સુધી ૧૫ હજારથી...
રવિવારે વાવાઝોડા સાથે વરસાદ પડતા એકબાજુ ખેડૂતોના જીવ અદ્ધર થઇ ગયા હતા. અમદાવાદ જિલ્લામાં ડાંગર, બાજરીના પાકને વાવાઝોડાથી નુકશાન થવાની શક્યાત રહેલી છે. અમદાવાદ જિલ્લા...
ગુજરાત પર તાઉ-તે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે વાવાઝોડાથી થનારા નુકસાનને ટાળવા વ્યાપક તૈયારી કરી છે. ગુજરાતના દરિયાકાંઠે રહેતા લોકોનું સ્તથળાંતર કાલથી...