આસામના લઠ્ઠાકાંડના કારણે મૃત્યુ પામાનારા લોકોનો આંક ૧૨૪ થયો છે જ્યારે ૩૩૦ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી સર્બનંદા લોનોવાલ અને સ્વાસ્થ્ય મંત્રી હિમંતા...
બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના ટ્વિટર હેંડલના નામમાં ફેરફાર કર્યો છે. તેમણે તેમના ટ્વિટર હેંડલનું નામ @SushriMayawati થી બદલીને @Mayawati કરી દીધું છે. માયાવતીએ પોતાના ઓફિશિયલ...
કેનેડાના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્ષચેન્જના ૩૦ વર્ષીય સ્થાપકનું ભારતમાં અચાનક મોત થઇ જતાં એક્ષચેન્જને નાદારી સામે રક્ષણની મંજૂરી આપવામાં આવી છે. મૃત્યુ પામેલા સીઇઓ પાસે...
હરિયાણાના જીંદ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યુ છે. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલા અને ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિડ્ડઢા...
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ પોતાના દેશમાં સ્વચ્છતા અભિયાન પર ધ્યાન કેન્દ્રીત કરવાના છે. ઈમરાન ખાને પાકિસ્તાનમાં સ્વચ્છતા સંદર્ભેની સ્થિતિને...