ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા લગભગ ચાર મહિનાથી પાર્ટીનો હવાલો સંભાળી રહ્યા છે, પરંતુ તેમની ટીમ હજુ સુધી બહાર આવી નથી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાષ્ટ્રીય ટીમમાં...
ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની સ્મૃતિમાં ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે અહીં સ્થિત એક મઠમાં વિશેષ પ્રાર્થના કરી અને ઘીના એક હજાર દીપક...
ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની બુધવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દિલ્હીના લોધી રોડ ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે અંતિમક્રિયા કરવામાં આવી હતી. પક્ષના મુખ્યાલયથી તિરંગામાં લપેટીને સુષમા...
વિલક્ષણ પ્રતિભા ધરાવતા અને ભારતીય રાજનીતિના પ્રતિભાવાન નેતા એવા સુષ્મા સ્વરાજ આખરે પંચમહાભૂતમાં વિલીન થયા છે. તેમની દિકરી બાંસુરીએ અંતિમ સંસ્કારની તમામ વિધીઓ કરી હતી....
વિદેશમાં ફસાયેલા ભારતીયોને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા સુષ્મા સ્વરાજ અનંત ફરે ચાલ્યા ગયા છે. ત્યારે તેમની મદદ મેળવનારાઓમાં સૌથી વધુ દુઃખની લાગણી જોવા મળી...
પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના નિધન પર સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. ત્યારે ભાજપ કાર્યાલય પર રાખવામાં આવેલા સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો...
પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ સમયે તેઓના આંખમાં આસુ જોવા મળ્યા હતા. સુષ્મા સ્વરાજના...
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને શબ્દાંજલિ આપી હતી. સાથે જ જીતુ વાઘાણીએ પોતે જ્યારે એક કાર્યકર્તા હતા ત્યારે પહેલી...
પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનો પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાનથી દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પર લાવવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ કાંધ આપીને તેમના પાર્થિવ દેહને...
એ સમયે વર્ષ હતું 1996નું. દક્ષિણ દિલ્હીથી કાંટેની ટક્કર જેવો માહોલ પનપી રહ્યો હતો. ભાજપ તરફથી સુષ્મા સ્વરાજે મોરચો સંભાળેલો હતો. કોંગ્રેસે નવો દાવ આજમાવ્યો....
સુષમા સ્વરાજને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીના ઉત્તરાધિકારી માનવામાં આવતાં હતા. ભાજપમાં સુષમા સ્વરાજનું કદ તે સમયે વધી ગયું જ્યારે કર્ણાટકની બેલ્લારી સીટ...
પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના કદ્દાવર નેતા સુષમા સ્વરાજના ઓચિંતા નિધનથી દેશભરમાં ગમગીની છવાઈ છે. ત્યારે સુરત ભાજપના નેતાઓએ સુષ્માજીના સુરત સાથે સંસ્મરણો વાગોળ્યા હતા....
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતુ. 67 વર્ષીય સુષ્મા સ્વરાજેને હાર્ટ એટેક આવ્યો હતો.અને...
પૂર્વ વિદેશપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજના નિધન પર સમગ્ર દેશમાં શોકની લહેર છે. ત્યારે તમામ રાજનેતાઓએ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે. તમામ...
પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે વર્ષ 1975માં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સ્વરાજ કૌશલ સાથે લગ્ન કર્યા. સ્વરાજ કૌશલ ત્રણ...
પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થયું હતું. હાર્ટ એટેક આવ્યા બાદ સુષ્માને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં...
ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. હાર્ટ એટેક આવતા તેમને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પાંચ...
પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થયું હતું. હાર્ટ એટેક આવ્યા બાદ સુષ્માને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં...
પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ આર્મીમાં જોડાવા ઇચ્છતાં હતાં પરંતુ તે સમયે આર્મીમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. પરિણામે સુષમા સ્વરાજનું આ સપનુ પૂરૂ ન...
પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થયું હતું. હાર્ટ એટેક આવ્યા બાદ સુષ્માને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં...
સંસ્કૃત અને રાજનીતિ શાસ્ત્રમાં સ્નાતક એવા સુષમા સ્વરાજ ભારતીય સંસદથી લઇને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સુધી હિન્દીમાં જોરદાર ભાષણ આપવા માટે જાણીતા છે. પરંતુ શું તમે...
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં હાર્ટ અટેકના કારણે નિધન થયું. જેથી દેશ શોકમાં છે. ડૉક્ટર્સે તેમની સારવાર કરી પણ તેમને બચાવી ન...
પૂર્વ વિદેશપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજના નિધન પર સમગ્ર દેશમાં શોકની લહેર છે. ત્યારે તમામ રાજનેતાઓએ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે. તમામ...
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે મંગળવારે નિધન થયું છે. રાજનીતિમાં પોતાની અલગ છાપ છોડનાર સુષમા સ્વરાજે હરિયાણાના અંબાલાથી પોતાની કારકિર્દીની...