બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીએ મંગળવારે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની અલગ-અલગ યોજનાઓના લાભાર્થીઓના બેંક ખાતાને આધાર સાથે જોડવાથી ચૂકવણીમાં પારદર્શિતા આવી છે....
સતત ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ગેરહાજર રહ્યા છે. એનડીએના અન્ય ઘટકદળો અને જેડીયુ વચ્ચે બેઠક વહેંચણી મામલે રાજકીય ખટરાગની અટકળો...